________________
શેઠ નોકરની ફજે, ગુરૂ શિષ્યની ફરજો, પાડોશીની ફરે, મંડળની ફરજો, દેશ તરફની ફરજો, રાજા તરફની ફરજે, આશ્રિત તરફની ફરજો, દીન અને દુ:ખી તરફની ફરજો અને જીવતાં પ્રાણી માત્રની ફરજે એ બધી પારસ્પરિક નીતિમાં સમાય છે.
નીતિનાં શાસ્ત્રને નીતિશાસ્ત્ર કહે છે. જેનમાં અનીતિ શાસ્ત્ર નામે ગ્રંથ છે. તેમાં સામાન્ય નીતિ, રાજનીતિ તથા દંડ નીતિનું ઉપગી ખ્યાન આપેલું છે. હિંદુઓ માટે જેમ મનુસ્મૃતિ છે તેમ જૈનો માટે અહંનીતિ છે.
પરીક્ષા પાઠ ૪૬. નીતિના છ વિભાગ કહો? સામાન્ય નીતિના બે વિભાગ
કયા છે? આત્મિક નીતિ એટલે શું? પારસ્પરિક નીતિ એટલે શું? જેનમાં નીતિ શાસ્ત્રને મુખ્ય કો ગ્રંથ છે?
૧ જુઓ જૈનપત્ર તરફથી પ્રસિદ્ધ થયેલ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય કૃત અહંનીતિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org