________________
૭૧
કરાય છે. આટલા માટે નીતિના સમાન્ય ધર્મ ગણવામાં આવે છે.
નીતિને પુરતી રીતે પાળતાં પાળતાં આપણે સ્વાભાવિક રીતે ધમ માર્ગ ઉપર આવી જઇએ છીએ. આટલા માટે નીતિમાગે ચાલનાર માણુનેજ જૈનધમ માં માર્ગાનુસારી ગણવામાં આવે છે. અને માર્ગાનુસારી હોય તેજ ધમ પાળવાને ખરેખરે અધિકારી ગણાય છે.
જેમ સ'સાર વહેવારમાં હિંસામજ્ઞાન વિના ચાલે નહિ, તેમ ધમ વહેવારમાં નીતિ વિના ચાલેજ નહિ. આટલા માટે નીતિ એ ધર્માંનું ગણિત પણ કહેવાય છે. ૧
પરીક્ષા પાò ૩૮.
નીતિમાનું બીજ શુ ? નીતિના સિદ્ધાંત શુ છે? શિષ્ટ એટલે કેણ ? નીતિમાને ટ્રેનમાં શું ગણેલા છે? ક્યાં સુધી સઘળા ધર્મ સાથે ચાલે છે? સર્વ સામાન્ય ધમ મ્યા છે? નીતિવાન માણસને જૈનમાં કેવા ગણેલા છે? ધમ પાળવાને અધિકારી કાણુ ગણાય છે ?
Morality is the mathematics of religion.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org