SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૩૬ સાધર્મિવાત્સલ્ય. જૈન ધર્મ સંપને વધારનાર છે. કેમકે તેમાં જાતજાતનું અભિમાન અથવા દુરાગ્રહ કરવાની મનાઈ છે. જન્મથી કોઈ જૈન જાતિ નથી, પણ જેનધર્મ પાળે તે જૈન ગણાય છે. પૂર્વ કાળમાં ચારે વર્ણ જૈનધર્મ પાળતા હતા, અને જેનના ઝુંડા નીચે સર્વ એકત્ર થતા હતા આવા તેમના જોડાણને સંઘ ગ. ણવામાં આવતે, સંઘને શબ્દાર્થ એવે છે. કે સંપ ધરીને જોડાયેલે સમુદાય. શ્રી તીર્થકર ભગવાન સંઘની ચાર પ્રકારે સ્થાપના કરે છે. એટલે:-સલ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા બધા મળી જે સમુદાય થાય તે સંઘ એવા શ્રી તીર્થકરના સ્થાપેલ સંઘની રૂડે પ્રકારે દ્રવ્ય ભાવે ભકિત કરવી તે સ્વધમિવાત્સલ્ય, જૈનધર્મ સ્વીકારનાર કેઈપણ જાતવાળો હોય છતાં તે બીજ નેનન સાધર્મિ છે સાધર્મિ એટલે સમાનધમી કે સ. રખા ધર્મવાળો. સાધમિ મનુષ્યને જેનમાં બંધુ તરીકે ગણવા ફરમાવ્યું છે. તેથી તેને સાધમિ ભાઈ અથવા સાધમિ બંધુ કહેવામાં આવે છે. પિતાના સાધમિ બંધુઓ તરફ હદયમાં વાત્સલ્ય એટલે વહાલ કે પ્રેમ રાખે તેને સાધમિવાત્સલ્ય કહે છે. મુસાફર સાધમિને ઘેર બોલાવી જમાડે એ પણ સા૧ જેન ધર્મ વિષય પ્રત્તર (શ્રીમદ્ આત્મારામજી મહારાજ કૃત) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy