________________
પરીક્ષા પાઠ ૩૪. ગીતાર્થ કેપ્યું?
શાસ્ત્ર કેને કહે છે? આત એટલે?
શ્રુતજ્ઞાન એટલે? શાસ્ત્રને જૈનમાં શું કહે છે? શ્રાવક એટલે? આપણે જન્મ સફળ કેમ થાય?
પાઠ ૩પ દાન. મનને ઉદાર રાખી કેઈને પણ કઈ જાતની બક્ષીસ આપવી તે દાન છે. દાન અનેક રીતનાં છે. જેમકે મરતા જીવેને બચાવી તેમને જીવતા રાખવા એ અભયદાન છે, પરમાર્થ બુદ્ધિએ વિદ્યા શીખવવી એ વિદ્યાદાન છે, જૈન મુનિઓને અન્નપાણી વસ્ત્ર કે આષધ આપવાં એ સુપાત્રદાન છે, માંદા મનુષ્ય માટે દવાખાનાં કરાવવામાં તથા અશકત પશુઓને માટે પાંજરાપિળ કરાવવામાં ધન વાપરવું એ અનુકંપાદાન છે; ભૂખ્યાં તર
સ્યાં કે અશકત દીનદુ:ખીને અન્ન, પાણી, વસ્ત્ર વગેરે આપવા તે પણ અનુકંપાદાન છે.
દાન એ પૂણ્ય કર્મ બાંધવાને હેતુ છે અને આગળ પૂણ્યના પાઠમાં તમે જોયું તે પ્રમાણે પૂણ્ય નવ પ્રકારે બંધાય છે. અને તેમાં મુખ્ય પાંચ પ્રકાર દાનના જ ગણાય છે.
આપણે જન્મ આપણેજ સ્વાર્થ પુરો કરવામાં સફળ થતું નથી. પણ બીજાઓના સ્વાર્થને માટે આપણે સ્વાર્થને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org