________________
૬૩
રત્નત્રયી ગુણ ઉજલી, સકલ સુગુણુ વિશ્રામ; નાભિકમલની પુજના, કરતાં અવિચલ ધામ. નવ અંગ પુજા કરવી, તેનું કારણ:-૨ ઉપદેશક નવતત્વના, તિણે નવ અંગ જિષ્ણુ દ; પુજો બહુ વિધ ભાવશું, કહે શુભવીર મુણીંદ.
કરે છે,
પરીક્ષા પા′ ૩ર.
નવ અંગ પુજાના દુહા ખેલા.
કેટલાક શિખાથી નાભિ ઉપર અને કેટલાક નાભિથી શિખા ઉપર અનુક્રમે પુજા કરે છે તેમાં શી શી અપેક્ષાએ રહે છે ?
પાડ ૬૩. ગુરૂસેવા.
જેઓ નિ:સ્વાર્થી નિર્વાભી, નિષ્પરિગ્રહી, નિર્મળ, નિષ્કામ, નિત્સર. નિર્દભ, અને નિષ્પાપ હાય છે; વળી જે સત્યવાદી, શીયળવન્ત, દયાળુ, ક્ષમાવન્ત, જ્ઞાની અને અપ્રમાદી હાય છે; તે પુરૂષ આપણા ગુરૂ ગણાય છે. ગુરૂ નિસ્વાથી અને જ્ઞાની હાય તાજ આપણને તારી શકે છે,
૧ મેાક્ષ. ભાવથી.
આ ક્રૂડા ખેાલતાં પ્રભુની પસમાં કેટલાક પુજા
Jain Educationa International
e
For Personal and Private Use Only
www.jainelibrary.org