________________
૩૪
વિવેક પુર્વક પુણ્ય કરવાથી પુણ્યાનુંબંધિ પુણ્ય બંધાય છે, અને વિવેકરહિત પુણ્ય કરવાથી પાપાનુબંધિપુણ્ય બધાય છે.
પરીક્ષા પાઠ ૧૮ પૂર્ણ કોને કહે છે ? પાપ કોને કહે છે ? પૂણ્ય કેટલા પ્રકારે બંધાય છે ? પૂર્ણ કરવાથી શું થાય છે ? પૂણ્યના બે વિભાગ કયા છે ? પુણ્યાનુબંધી પુણ્ય કેમ બંધાય ? પાપાનુબંધિપુણ્ય કેમ બંધાય ?
પાઠ ૧૯ પુણ્ય–પાપ. ભાગ ૨ જે પાપ અઢાર પ્રકારે બંધાય છે. તે અઢાર પ્રકારને અઢાર પાપસ્થાનક કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે. પ્રાણાતિપાત – હિંસા રાગ –- પ્રીતિ મૃષાવાદ – જૂઠ દ્વેષ -- વિર. અદત્તાદાન – ચેરી કલહ – કજીયા મૈથુન
વ્યભિચાર અભ્યાખાન – આવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org