SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વિવેક પુર્વક પુણ્ય કરવાથી પુણ્યાનુંબંધિ પુણ્ય બંધાય છે, અને વિવેકરહિત પુણ્ય કરવાથી પાપાનુબંધિપુણ્ય બધાય છે. પરીક્ષા પાઠ ૧૮ પૂર્ણ કોને કહે છે ? પાપ કોને કહે છે ? પૂણ્ય કેટલા પ્રકારે બંધાય છે ? પૂર્ણ કરવાથી શું થાય છે ? પૂણ્યના બે વિભાગ કયા છે ? પુણ્યાનુબંધી પુણ્ય કેમ બંધાય ? પાપાનુબંધિપુણ્ય કેમ બંધાય ? પાઠ ૧૯ પુણ્ય–પાપ. ભાગ ૨ જે પાપ અઢાર પ્રકારે બંધાય છે. તે અઢાર પ્રકારને અઢાર પાપસ્થાનક કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે. પ્રાણાતિપાત – હિંસા રાગ –- પ્રીતિ મૃષાવાદ – જૂઠ દ્વેષ -- વિર. અદત્તાદાન – ચેરી કલહ – કજીયા મૈથુન વ્યભિચાર અભ્યાખાન – આવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy