SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૯ અવતરણિકા - एतदेवाह - અવતરણિકાર્ચ - આને જ કહે છે – ભાવાર્થ : ગાથા-૪૮માં કહ્યું કે દેહ અને જીવના અન્યોન્ય અનુપ્રવેશને કારણે જીવનું કથંચિત્ એકત્વ અને કથંચિદ્ અનેકત્વ છે, તેને જ કહે છે – ગાથા : एवं ‘एगे आया एगे दंडे य होइ किरिया य' ।। करणविसेसेण य तिविहजोगसिद्धी वि अविरुद्धा ।।१/४९।। છાયા : एवं ‘एको आत्मा, एको दण्डश्च भवति क्रिया च' । करणविशेषेन च त्रिविधयोगसिद्धिरपि अविरुद्धा ।।१/४९।। અન્વયાર્થ વં=આ રીતેગાથા-૪૮માં કહ્યું એ પ્રકારથી, ને માયા ને વંદે વિકરિયા =એક આત્મા, એક દંડ અને ક્રિયાએક ક્રિયા, દોડું છે, વર વિસે ઘ=અને કરણવિશેષથી મન-વચન-કાયારૂપ ત્રિવિધ યોગસ્વરૂપ કરણવિશેષથી, તિવિદનો સિદ્ધી વિકત્રિવિધ યોગની સિદ્ધિ પણ આત્માના ત્રણ પ્રકારના યોગની સિદ્ધિ પણ, વિરુદ્ધી=અવિરુદ્ધ છે. ll૧/૪૯ ગાથાર્થ : આ રીતે-ગાથા-૪૮માં કહ્યું એ પ્રકારથી, એક આત્મા, એક દંડ અને ક્રિયા-એક ક્રિયા, છે અને કરણવિશેષથી-મન-વચન-કાયારૂપ ત્રિવિધ યોગસ્વરૂપ કરણવિશેષથી, ત્રિવિધ યોગની સિદ્ધિ પણ આત્માના ત્રણ પ્રકારના યોગની સિદ્ધિ પણ, અવિરુદ્ધ છે. II૧/૪TI. ટીકા :___ एवं इत्यनन्तरोदितप्रकारेण मनोवाक्कायद्रव्याणामात्मन्यनुप्रवेशात् आत्मैव न तद्व्यतिरिक्तास्त इति तृतीयाङ्गकस्थाने 'एगे आया' [स्थाना० सू० २ पृ० १०] इति प्रथमसूत्रप्रतिपादितः सिद्धः एक आत्मा, एको दण्ड, एका क्रियेति भवति मनोवाक्कायेषु दण्डक्रियाशब्दौ प्रत्येकमभिसम्बन्धनीयौ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy