SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૮ ટીકા - सद्भावे अस्तित्वे, यस्य घटादेर्धर्मिणो, देशो-धर्म, आदिष्टोऽवक्तव्यानुविद्धस्वभावे अन्यथा तदसत्त्वात्, न ह्यपरधर्माप्रविभक्ततामन्तरेण विवक्षितधर्मास्तित्वमस्य सम्भवति खरविषाणादेरिव, तस्यैवापरो देश उभयथा अस्तित्वनास्तित्वप्रकाराभ्यामेकदैव विवक्षितो अस्तित्वानुविद्ध एवावक्तव्यस्वभावः, अन्यथा तदसत्त्वप्रसक्तेः न ह्यस्तित्वाभावे उभयाविभक्तता शशशृङ्गादेरिव तस्य सम्भविनी, प्रथमतृतीयकेवलभङ्गव्युदासस्तथाविवक्षावशादत्र कृतो द्रष्टव्यः, तत्र प्रथमतृतीययोर्भगकयोः परस्पराविशेषणभूतयोः प्रतिपाद्येनाधिगन्तुमिष्टत्वात्, प्रतिपादकेनापि तथैव विवक्षितत्वात्, अत्र तु तद्विपर्ययात्, अनन्तधर्मात्मकस्य धर्मिणः प्रतिपाद्यानुरोधेन तथाभूतधर्माक्रान्तत्वेन वक्तुमिष्टत्वात्, तद् द्रव्यमस्ति च अवक्तव्यं च भवति, तद्धर्मविकल्पनवशात्, धर्मयोस्तथापरिणतयोस्तथाव्यपदेशे धर्म्यपि तद्द्वारेण तथैव व्यपदिश्यते ।।१/३८।। ટીકાર્ચ - સમાવેડસ્તિત્વે ..... વ્યથતે IT જે ઘટાદિ ધર્મીનો દેશ=ધર્મ, સદ્ભાવમાં=અસ્તિત્વમાં, આદિષ્ટ છે=અવક્તવ્ય અનુવિદ્ધ સ્વભાવમાં આદિષ્ટ છે; કેમ કે અન્યથા તેનાથી અન્ય દેશને ગૌણરૂપે અવક્તવ્ય ન સ્વીકારવામાં આવે અને તેના કારણે સ્વીકારાયેલો દેશ અવક્તવ્ય અનુવિદ્ધ સ્વભાવવાળો ન બને તો. તેનું અસત્વ પ્રાપ્ત થાય=ઘટાદિનું અસત્વ પ્રાપ્ત થાય. કેમ ઘટાદિનું અસત્ત્વ પ્રાપ્ત થાય ? એથી કહે છે – અપર ધર્મના અપ્રવિભક્તતા વગર=જે ધર્મની વિવક્ષા કરવામાં આવે તેનાથી તે વસ્તુમાં રહેલા અપર ધર્મના ગૌણપણારૂપે સ્વીકાર વગર, ખરવિષાણાદિની જેમ આનું વસ્તુનું, વિવણિત ધર્મથી અસ્તિત્વ સંભવતું નથી. તેનો જsઘટાદિ ધર્મીનો જ, અપર દેશ=સદ્ભાવમાં જે આદિષ્ટ કર્યો તેનાથી અપર દેશ, ઉભયથા છે અસ્તિત્વ-નાસ્તિત્વ પ્રકાર દ્વારા એકદા જ, વિવક્ષિત છે અસ્તિત્વથી અનુવિદ્ધ અવક્તવ્ય સ્વભાવવાળો છે; કેમ કે અન્યથા અપર દેશ અસ્તિત્વ અનુવિદ્ધ અવક્તવ્ય સ્વભાવવાળો ન સ્વીકારવામાં આવે, પરંતુ કેવળ અવક્તવ્યરૂપે સ્વીકારવામાં આવે તો તેના અસત્ત્વની પ્રસક્તિ છે અવક્તવ્ય ભાંગાના અસત્વની પ્રસક્તિ છે. કેમ અવક્તવ્ય ભાંગાના અસત્ત્વની પ્રસક્તિ છે ? તે સ્પષ્ટ કરે છે – અસ્તિત્વના અભાવમાં તેની શશશૃંગાદિની જેમ ઉભયઅવિભક્તતા=ઘટના અન્ય દેશમાં પ્રધાનરૂપે સ્વરૂપની અને પરરૂપની એકસાથે વિવક્ષા કરવારૂપ ઉભયઅવિભક્તતા, સંભવતી નથી જ. તે પ્રકારની વિવક્ષાના વશથીeઘટાદિ વસ્તુના એક દેશમાં સત્ત્વની અને અપર દેશમાં ઉભયની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy