SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧ ]. ભાગાકારની વિશેષતા જે સંખ્યાને ભાગવાની હોય તેને “ભાજ્ય” કહેવાય છે, જે સંખ્યા વડે ભાગવાની હોય તેને “ભાજક” કહેવાય છે, જે ભાગમાં આવે તેને “ભાગ” કે “ભાગફળ કહેવાય છે અને જે વધે તેને “શેષ” કહેવાય છે. ભાગાકારની આ પરિભાષા બરાબર ખ્યાલમાં રાખવી જોઈએ. એક સંખ્યા ૩, ૬ કે થી નિઃશેષ ભાગી શકાશે કે કેમ ? એ જાણવું હોય તો તેને આંકડાને સરવાળે કરે. જે એ ૩, ૬ કે ૯ થી નિઃશેષ ભાગી શકાતું હશે, તે એ રકમ નિઃશેષ ભાગી શકાશે, અન્યથા નહિ. દાખલા તરીકે ૧૪૫૮ની સંખ્યાના આંકડાને સરવાળે ૧ +૪+૫ + ૮ = ૧૮ થાય છે. હવે ૧૮ ને ૩, ૬ તથા ૯ વડે નિઃશેષ ભાગી શકાય છે, એટલે ૧૪૫૮ ને ૩, ૮ કે ૯ વડે નિઃશેષ ભાગી શકાશે. ૩) ૧૪૫૮ (૪૮૬ ૬) ૧૪૫૮ (૨૪૩ ૯) ૧૪૫૮ (૧૬૨ ૧૪૫૮ ૧૪૫૮ ૧૪૫૮ ૦ ૦ ૦ ૦. ૦ ૦ ૦૦ બીજે દાખલ ૧૫૬૨. તેના આંકડાને સરવાળે ૧+૫ + ૬ + ૨ = ૧૪ થાય છે. હવે ૧૪ ને ૩, ૬ કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy