SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ આઠમી પંદર મીનીટ. અહીં ૧૦ વાગે. ૬પ૩૩૬ નવમી છે ? ૨૬૧૩૪૪ દશમી ,, , ૧૦૪૫૩૭૬ અગિયારમી , ૪૧૮૧૫૦૪ બારમી , , અહીં ૧૧ વાગે. ૧૬૭૨૬૦૧૬ એટલે માત્ર ૩ કલાકમાં જ એ સમાચાર 1 કેડ ૬૭ લાખ માણસને પહોંચી જાય! આ જ હિસાબ પ્રજનનની ક્રિયાને લાગુ કરે. એક માણસને ૪ પુત્ર થાય અને તે દરેકને ૪ પુત્રે થતાં રહે તે માત્ર આઠમી પેઢીએ જ તેમાં ૬પ૩૩૬ પુત્રો હોય ! જમૈકા ટાપુમાં ઊંદરે શેરડીના વાઢને ઘણું નુકશાન કરતા હતા, એટલે એમના દુશમન ગણાતા નોળિયાની ૪ જેડ ભારતમાંથી લાવવામાં આવી. એની વંશવૃદ્ધિ છૂટથી થવા લાગી, એટલે ચેડા જ વખતમાં આખે બેટ નેળિયાથી ભરાઈ ગયે. આ નેળિયાઓએ દશ વર્ષમાં બધા ઊંદરનો નાશ કરી નાખે, પણ પછી તેઓ સર્વભક્ષી બન્યા અને ચારે તરફ ભારે રંજાડ કરવા લાગ્યા. આ ત્રાસમાંથી કેમ બચવું? એ એક મોટો પ્રશ્ન થઈ પડયો. સૂક્ષ્મ જંતુઓ કે જે ઘણું ઇંડાં મૂકે છે અને થોડા જ સમયમાં તેમાંથી બીજા જંતુઓ પેદા થાય છે, તેની સંખ્યા અપ્રતિહત રીતે વધતી રહે તે ક્યાં પહોંચે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy