SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ + ૩ ૮ ૪ ૧ થી ૯ સુધીના અંકને સરવાળે કરે અને તે અકેને પણ સરવાળે કરે તે બરાબર ૯ જ આવશે ! ૧+૨+૩+૪+૫+ ૬ + 9 + ૮+૯=૫=૪+ =૯. ૧ થી ૯ સુધીના અંકે તેરણ કે સપાન આકૃતિએ લખાય તે તેના સરવાળામાં એક જાતને સંવાદ નજરે પડે છે. તરણ આકૃતિ ૧ ૩ ૫ ૭ ૯ આમાં ૧-૨-૩ થી તેરણનાં પાંદડાંની આકૃતિ બને છે. તે જ રીતે ૩-૪-૫, ૫-૬-૭ અને ૭-૮-@ી પણ તારણના પાંદડાંની આકૃતિ બને છે. હવે દરેક આંકડાને સરવાળો કરીએ તે અનુક્રમે ૧, ૧૨, ૧૮ અને ૨૪ આવે છે, એટલે કે બધા આંકડા બેકી છે અને તે અનુક્રમે ૬ ને તફાવત બતાવે છે. ૧ + ૨ + ૩ = ૬ ૩ +૪+૫ = ૧૨ ૫ + + ૭ = ૧૮ - ૭ + ૮ + ૮ = ૨૪ જે માત્ર ત્રાંસી લીટીઓને સરવાળે કરીએ તો પમિ એકી આંકડામાં આવે છે અને તે ચારને તફાવત બતાવે છે. જેમકે : ૧ + ૨ = ૩.૩ + ૪ = ૭. ૫ + ૬ = ૧૧. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy