SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ કર્યું, તો તેની પાસે એક પણ ફૂલ વધ્યું નહિ. તો તે કેટલાં ફૂલ લઈને ત્યાં આવ્યું હશે ? [ ૮૫ ] બે વેપારીઓ ગોળ વેચતા હતા. તેમાંના એકે કહ્યું કે “જો તું મને ૧ મણ ગાળ આપે તો આપણા બંનેની પાસે સરખો ગેળ થઈ રહે.” બીજાએ કહ્યું કે “જે તું મને ૧ મણ ગાળ આપે તો મારી પાસે તારા કરતાં ૧૬૧ ગણે ગેળ થાય.” તે એ બંને વેપારીઓ પાસે કેટલે ગળ હશે? [ ૮૬ ] એક કાગળ પર નીચે પ્રમાણે નવ શૂન્ય મૂકેલાં છે. આ નવેય શૂન્યને વીંધીને જાય એવી લીંટી દેરવાની છે. તેમાં શરત એટલી છે કે લીંટી દેરતી વખતે પેન્સિલ કાગળ પરથી ઉઠાવવાની નથી, તેમ જ એક પર બીજી લીટી દોરવાની નથી. : : [ ૮૭ ] સાધારણ રીતે માણસની વરસગાંઠ દરેક વરસે આવે છે, પણ એક માણસની વરસગાંઠ ૬૦ વર્ષમાં માત્ર ૧૫ વાર જ આવી, તેનું કારણ શું હશે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy