________________
ઉત્તરે
૧૯૧ શ્રીમાળીના પંઠામાં ૧૮ શ્રીમાળી હતા, એટલે એ પંઠાનું જે ખર્ચ આવ્યું તેના કરતાં મેવાડાના પંઠાનું ખર્ચ અધું આવ્યું.
આ રીતે ૧ + 1 + 1 + ૨ = મળી કુલ ૧૬ નું ખર્ચ ૫ રૂપિયા આવ્યું, એટલે ૧ બરાબર ર૫ રૂપિયા ખર્ચ આવ્યું. આથી કુલ હિસાબ નીચે મુજબ થયેઃ નાગરના પંઠાનું ખર્ચ રૂા. ૨૫-૦ ઔદિચ્ચના પંઠાનું ખર્ચ રૂ. ૨૫-૦ શ્રીમાળીના પંઠાનું ખર્ચ રૂ. ૩૦-૦ મેવાડાના પંઠાનું ખર્ચ રૂ. ૧૫-૦
૯૫-૦ [૩૫] રૂા. ૧૨૩૪૫૬૭૮-૯ પૈસા. [૩૬] ભગાજી મારવાડીએ દરેક કોથળીમાં નીચેના કમ મુજબ
રૂપિયા ભરેલા હતા ?
૧, ૨, ૪, ૮, ૧૬, ૩૨, ૬૪, ૧૨૮, ૨૫૬, ૫૧૨. [૩૭] કુસુમે. નીલાએ ૭ વસ્તુ ૪ રૂપિયામાં ખરીદી એટલે
દરેક વસ્તુ રૂા. ૐ = પર્ફે પૈસામાં પડી અને કુસુમે ૩ વસ્તુ ૫ રૂપિયામાં ખરીદી એટલે દરેક વસ્તુ રૂા.
૨ = ૬૦ પૈસામાં પડી, તેથી કુસુમે ભાવ વધારે આપે. ૧૩૮] અર્ધો માર્ગ એટલે ૬ માઈલ. ત્યાં સુધી આવતાં ૧૫
માઈલની ઝડપે ૨૪ મિનિટ લાગે. આને અર્થ એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org