SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરે ૧૯૧ શ્રીમાળીના પંઠામાં ૧૮ શ્રીમાળી હતા, એટલે એ પંઠાનું જે ખર્ચ આવ્યું તેના કરતાં મેવાડાના પંઠાનું ખર્ચ અધું આવ્યું. આ રીતે ૧ + 1 + 1 + ૨ = મળી કુલ ૧૬ નું ખર્ચ ૫ રૂપિયા આવ્યું, એટલે ૧ બરાબર ર૫ રૂપિયા ખર્ચ આવ્યું. આથી કુલ હિસાબ નીચે મુજબ થયેઃ નાગરના પંઠાનું ખર્ચ રૂા. ૨૫-૦ ઔદિચ્ચના પંઠાનું ખર્ચ રૂ. ૨૫-૦ શ્રીમાળીના પંઠાનું ખર્ચ રૂ. ૩૦-૦ મેવાડાના પંઠાનું ખર્ચ રૂ. ૧૫-૦ ૯૫-૦ [૩૫] રૂા. ૧૨૩૪૫૬૭૮-૯ પૈસા. [૩૬] ભગાજી મારવાડીએ દરેક કોથળીમાં નીચેના કમ મુજબ રૂપિયા ભરેલા હતા ? ૧, ૨, ૪, ૮, ૧૬, ૩૨, ૬૪, ૧૨૮, ૨૫૬, ૫૧૨. [૩૭] કુસુમે. નીલાએ ૭ વસ્તુ ૪ રૂપિયામાં ખરીદી એટલે દરેક વસ્તુ રૂા. ૐ = પર્ફે પૈસામાં પડી અને કુસુમે ૩ વસ્તુ ૫ રૂપિયામાં ખરીદી એટલે દરેક વસ્તુ રૂા. ૨ = ૬૦ પૈસામાં પડી, તેથી કુસુમે ભાવ વધારે આપે. ૧૩૮] અર્ધો માર્ગ એટલે ૬ માઈલ. ત્યાં સુધી આવતાં ૧૫ માઈલની ઝડપે ૨૪ મિનિટ લાગે. આને અર્થ એ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy