________________
ત્રીજો વર્ગ
૧૭૭ વહેંચી લીધી, તે તેઓ ઓછામાં ઓછી કેટલી કેરીઓ લાવ્યા હશે અને છેવટેભાગે વહેંચતા દરેકને કેટલી મળી હશે?
[૩]
ચાર ચાર ચાર ચાર એક શ્રીમંતના ઘરમાંથી રૂપિયા ચોરી લાવ્યા અને એક નિર્ભય સ્થળે રોકાયા. તેમાંથી ત્રણ જણ સૂતા અને ચે ચકી કરવા રેકાયો. હવે તેણે જેટલા રૂપિયા હતા, તેમાંથી ચોથા ભાગના પિતાના સમજીને લઈ લીધા. પછી ચેકીને વારે આવતાં બીજે ચિર ઉર્યો, તેણે પણ પડેલ રકમમાંથી ચેથા ભાગની રકમ પિતાની સમજીને લઈ લીધી. ત્રીજા અને ચેથાનો વારો આવતાં તેમણે પણ એમ જ કર્યું. હવે દરેકના મનમાં કપટ હતું, એટલે ઉઠયા પછી જાણે કંઈ બન્યું નથી, એમ માનીને વધેલા રૂપિયાના ચાર ભાગ પાડીને લઈ લીધા. તે ઓછામાં ઓછા કેટલા રૂપિયા હશે અને દરેકના ભાગમાં કેટલા આવ્યા હશે ?
૭૪ ]
બાર કેટલાં ? ચાર એકરાઓ બરડી પરથી બાર પાડી લાવ્યાં અને તેને એક વાસણમાં મૂકી રમવા ચાલવા લાગ્યા. હવે પહેલા
કરાએ આવીને તેમાંનાં ચેથા ભાગનાં બેર પિતાનાં સમજીને લઈ લીધાં. ત્યાર પછી તે ચાલ્યો ગયો અને બીજે છેક આવ્યો. તેણે જેટલાં બેર હતાં, તેના ચાર ભાગ કર્યા તે ૧ બેર વધ્યું, એટલે પાડેલે ભાગ તથા વધેલું બેર લઈ લીધું. ત્યાર પછી ત્રીજે છેક આવ્યું. તેણે બેરનાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org