________________
૧૫૪
ગણિત-રહસ્ય એક વાર એક કાઠીએ એક વછેરે ૧૫૦ રૂપિયામાં ખરીદ્યો, ત્યાર બાદ કેટલાક વખતે તેને ૩૦૦ રૂપિયામાં વેચી નાખે. આથી તેના મિત્રે કહ્યું કે “તમને આ ઘેડે વેચતાં સારે નફે થયે હશે. પરંતુ કાઠીએ જણાવ્યું કે “ભાઈ! વખતને માન આપીને મારે આ ઘેડે વેચી નાખવે પડ્યો છે. બાકી આ સેદામાં ઘોડાની મૂળ કિંમતના અર્ધા તથા આજ સુધી કરેલા ખર્ચને ચોથે ભાગ મેં ગુમાવ્યો છે.” ત્યારે એ કાઠીએ વેચાણમાં કુલ કેટલા રૂપિયા ગુમાવ્યા હશે?
[૨૫]
ચાલવાને પ્રશ્ન એક માણસ રોજ પ્રાતઃકાળમાં ફરવા જતો હતો. તેણે ફરતાં ફરતાં પાછું જોયું તે ૪૦૦ હાથના છે. પિતાના એક મિત્રને જે, એટલે તેણે મિત્ર ભણી ચાલવા માંડ્યું. બંનેને મુખ સામસામા હતાં, છતાં ૨૦૦ હાથ છેટા ચાલ્યા પછી પણ તેમની વચ્ચે ૪૦૦ હાથનું જ છેટું રહ્યું, તે તે કેમ બન્યું હશે?
[૨૬]
વાડના થાંભલા એક મકાનના રસ્તા પરના ભાગ પર ૧૦૦ ફૂટની વાડ કરવી પડે એમ છે. તેમાં તાર અને થાંભલાઓને ઉપયોગ કરવાનું છે. હવે થાંભલા ૧૦-૧૦ ફૂટના છે. મૂકવા હોય તે કુલ કેટલા થાંભલા જોઈએ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org