________________
ખાસ સૂચના
ગણિત-ચમત્કારમાં ચૂંટી કાઢેલા ૧૦૦ કોયડાઓ આપવામાં આવ્યા હતા અને તેણે પાઠકેની બુદ્ધિની બરાબર કસોટી કરી હતી. તેવા જ બીજા ૮૦ કેયડાઓ અહીં રજૂ કરવામાં આવ્યા છે. તેના પહેલા વર્ગમાં ૩૦ કેયડાઓ છે, તેને જવાબ કાગળ-પેનસીલની મદદ વિના મૌખિક જ આપવાનું છે. બીજા અને ત્રીજા વર્ગમાં કાગળ અને પેનસીલને ઉપગ કરવાની છૂટ છે.
કેયડો વાંચીને તેને અર્થ સમજ અને તેને ઉકેલ કરવા પ્રયત્ન કર, એમાં જ ખરી મજા છે. વિવિધ રીતે પ્રયત્ન કરવા છતાં ઉકેલ ન સૂઝે ત્યારે જ તેને ઉત્તર જે જોઈએ.
બસ, આટલી સૂચના ધ્યાનમાં રાખીને હવે કેયડાઓ વાંચવાની શરૂઆત કરે અને તેને ઉકેલ પણ શેધતા જાઓ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org