________________
પ્રસ્તાવના
લેખક : શ્રીમાન કે. કે. શાહ બી. એ., એએલ્ બી.
જ્યારે હું ખી. એ. માં ભણતા હતા અને ગણિતશાસ્ત્રના જુદા જુદા વિષયાનુ અધ્યયન કરતા હતા, ત્યારે કુતૂહલની દૃષ્ટિએ હિન્દુસ્તાનમાં એલજીબ્રા કે જ્યેામેટ્રી જેવા વિષયે હશે કે નહિ, એનું સ ંશાધન કરતા હતા. ધીરે ધીરે જેમ અભ્યાસ ઊડો થતા ગયેા, તેમ સમજાતું ગયું કે એલજીબ્રા ને જ્યેામેટ્રીને તદ્દન જુદા વિષયા તરીકે લેખવાનું હિન્દુસ્તાને એટલા માટે પસંદ નહાતુ કર્યું કે એની ખૂબીઓ જળવાઈ રહે અને રહસ્યની ગહનતાની છાપ કાયમ રહે.
એલજીબ્રા અને જ્યેામેટ્રી ગણિતના કેટલાક પ્રશ્નોને તાત્કાલિક સરળ મનાવતા હશે, પણ લાંબા કાળે સ ંશેાધનની જિજ્ઞાસા એછી કરે છે. તેમાંયે ખાસ કરીને એલજીબ્રા, એ નિર્વિવાદ વાત છે. એક સાધારણ દાખલેા લઈ એ. અમને મેટ્રીક પછીના પહેલા વર્ષોંમાં શીખવવામાં આવતુ (n + 1 ). હતુ કે Sum to N terms - n આ ફોર્મ્યુલા અમે ગેાખી રાખતા અને અઘરામાં અઘરા એલજીબ્રાના પ્રશ્નોના ઉત્તર આ ફોર્મ્યુલાના ઉપયાગ કરીને લખતા. સંશોધનની દૃષ્ટિએ પણ કોઈ દિવસ એનુ રહસ્ય સમજવા પ્રયત્ન ભાગ્યે જ કોઈ એ કર્યાં હશે.
2
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org