________________
૧૧૨
૩૦
૩૧
આ વિશેષતાના આધારે કાયડાએ ચેાજાએલા છે. જેમકે—
ગણિત રહસ્ય
૨ +૪+ ૮ + ૧૬
૧ l ૨ + ૪ + ૮ + ૧૬
જુદી જુદી જાતના અનેક
દા. એક વેપારીએ એવાં પાંચ કાટલાં મનાવ્યાં હતાં કે જેથી તે ૧ થી ૩૧ શેર સુધીની કોઈ પણ વસ્તુ એક ધારણે જ જોખી આપે, તેા તમે કહી શકશેા ખરા કે તેણે એ કાટલાં કેટલાં વજનનાં બનાવ્યાં હશે?
ઉત્તર—૧ શેર, ૨ શેર, ૪ શેર, ૮ શેર અને ૧૬ શેર વજનનાં.
દા. એક હાટેલમાં માણસોને રાજને પગાર ચૂકવાતે હતા. તેમાં ૧ થી માંડીને ૩૧ રૂપિયા સુધીના પગારદારો હતા. હવે તેના માલીકે એવા પાંચ કુપના બનાવ્યાં કે જેથી કોઈ પણ માણસના પગાર ચૂકવી શકે, તે તેણે એ કુપના કેટ–કેટલી કિંમતનાં બનાવ્યાં હશે?
ઉત્તર-૧ રૂપિયાનું, ૨ રૂપિયાનું, ૪ રૂપિયાનું, ૮ રૂપિયાનું તથા ૧૬ રૂપિયાનું
Jain Educationa International
6
ગણિત–ચમત્કારના ચૌદમા પ્રકરણમાં મનનેા ધારેલે આંક કહેનારાં યા ' આપવામાં આવ્યાં છે, તેમાં પણ આ જ સિદ્ધાંતના ઉપયોગ થયેલા છે. તેમાં પાંચ સ્તભા અનાવવામાં આવ્યા છે અને તે દરેક સ્તંભના મથાળે અનુક્રમે ૧, ૨, ૪, ૮ અને ૧૬ ની સંખ્યાએ લખવામાં આવી છે અને તે દરેક સ્તંભની નીચે તે તે અ'કના સ'ચેાજન
For Personal and Private Use Only
www.jainelibrary.org