________________
ઉત્તરની અચૂક આગાહી
સ્પષ્ટ કહીએ તે। આ વસ્તુ મિજલસના મનાર’જન માટે જ ગેાઠવાયેલી એક પ્રકારની માજી છે.
આમાં ખરુ' મહત્ત્વ જે ગણિત કરાવવામાં આવે છે, તેનું જ છે. તેમાં ગણિતજ્ઞ એક પણ ડગલું ચૂકયા તા સમજવું કે ઉત્તરની જે આગાહી કરી છે, તે ખોટી પડવાની અને તેનું મ્હાં દીવેલ પીધા જેવુ' થઈ જવાનું, એટલે તેની જે પ્રક્રિયા નક્કી થયેલી છે, તે ખરાખર ખ્યાલમાં રાખવાની અને તે ખૂબ જ સ્વસ્થ ચિત્ત તથા રણ મહાશયે પાસે કરાવવાની.
وی
હવે જ કે ઘુ મહાશય ગણિતમાં ભૂલ કરે તે પણુ પરિણામ ધાર્યાં કરતાં જુદું જ આવવાનું, એટલે તે ગણિતની ક્રિયા બરાબર કરે તે માટે ચોગ્ય સૂચના આપતા રહેવું અને બીજા પણ એક મહાશયને તેમની સાથે બેસાડી દેવા કે જે ગણિત સારું જાણતા હાય. એક ગણુના કરે અને બીજો તેના પર દેખરેખ રાખે તેા ભૂલ થવા સંભવ નથી, અથવા ભૂલ થાય તે તે જ વખતે સુધરી જાય છે.
હવે કઈ પણ અજ્ઞાત સંખ્યાને ૧૫૪ થી ગુણાવીએ, તેમાં ૨૫ ઉમેરાવીએ અને તેને ૧૪ થી ભાગીએ તે શેષ ૧૧ જ વધવાના. ૧૪ એ ૧૫૪ ની સંખ્યાના અવયવ છે, એટલે ૧૫૪ થી ગુણેલી સંખ્યાને ૧૪ થી ભાગતાં કંઈજ શેષ વધે નહિ. તેમાં ૨૫ ની સખ્યા ઉમેરી છે, તેમાંથી ૧૪ બાદ જાય, એટલે આકી ૧૧ જ રહે. નીચેના બે-ત્રણ દાખલાઓ જુઓ, એટલે આ વાત બરાબર ખ્યાલમાં આવી જશે.
७
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org