________________
નવી દિલ્હી ભગવાન નિર્વાણ શતાબ્દીઆઈ
ઘરઘર ઉલ્લાસ લાઈ
મહાવીરની અંતિમ ચરણ સ્પશિત પાવનભૂમિ પાવાપુરીના જળમંદિરની પ્રતિકૃત્તિવાળી ખાસ ટપાલ ટિકિટનું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રપતિ શ્રી ફખરૂદીન અલી અહમદે અત્રે ૧૩મી નવેમ્બર ૧૯૭૪ના રોજ સવારે ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક મહોત્સવને મંગળ પ્રારંભ કર્યો.
રાષ્ટ્રપતિ ભવનના મશહર અશોક હેલમાં જાયેલ આ ઉદ્દઘાટન સમારંભમાં રાષ્ટ્રપતિ એ કહ્યું કે ભગવાન મહાવીરે અહિંસા, અપરિગ્રહ, અનેકાંત અને સહિષ્ણુતાનો માર્ગ આપણને બતાવ્યું, ભગવાન મહાવીરે બતાવેલ માર્ગ પર ચાલીને જ આપણે આપણું સમસ્યાઓનું સમાધાન મેળવી શકીશું.. આ પ્રસંગે માહિતી અને
૮પાલ રાષ્ટ્રપતિ શ્રી ફખરૂદીન અલી અહમ અશોક હેલમાં પ્રસારણ ખાતાના પ્રધાન શ્રી
ટિકિટનું પાવાપુરી જળ મંદિરની ટિકિટનું ઉદ્ઘાટન કર્યુ તે શંકર દયાળ શર્માએ કહ્યું કે
ઉદઘાટન વેળાની તસ્વીરમાં રાક્રપતિ અને સંચાર મંત્રી શ્રી ભગવાન મહાવીરે આપેલ
શંકરદયાળ શર્મા તેમ જ શ્રી શાંતિ પ્રસાદ જૈન છે. અહિંસા અને અપરિગ્રહના ઉપદેશને આપણે અપનાવો પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. પરિષદ, ૧૫મીએ શ્રમણ સંસ્કૃતિ જોઈએ અને તેમના આદર્શોને ટપાલટિકિટના ઉદ્ઘાટન
પરિષદ, ૧૮મીએ નિર્વાણવાદી આપણા જીવનમાં ઉતારવા થી અત્રે શરૂ થયેલ નિર્વાણ
વિચારધારાનું ગદાન પર જોઈએ. મહોત્સવ આઠ દિવસ સુધી
સંવિવાદ, ૧૯મીએ અનેકાંત શિક્ષણપ્રધાન પ્રો. ડી. પી. ઉજવાયો, ૧૩મીએ ધ્વજારોહણ,
પરિષદ અને ૨૦મીએ ભાવિ યાદવે તેમજ નિર્વાણ મહત્સવ નિગ્રન્થ પરિષદ અને વંદના
વિકાસ યોજના અને દીક્ષા મહાસમિતિના કાર્યાધ્યક્ષ સાધુ કાર્યક્રમ, ૧૪મીએ ગૌતમ ગણ
સમારભ આદિ વિવિધ કાર્ય. શ્રી શાંતિપ્રસાદ જૈને પણ ધર અમૃતિ દિવસ અને મહિલા
કમો થયાં.
-
-
)
જે ન
છે
Nી
Gul Halim
KN પS
I WHO ARE
માહિતી શિપીકી
(1Kla
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org