________________
જેમ કે મોટા તળાવને સૂકવી નાખવું હોય, તે પ્રથમ તેમાં નવું પાણી દાખલ થવાને માગ બંધ કરી, અંદરનું પાણી સૂકવી નાખવું જોઈએ, તેમ સંયમી ભિક્ષુએ પણ પ્રથમ નવાં પાપ કમ દાખલ થવાના આ રૂપી દ્વારે બંધ કરી, પછી કરેડે જન્મથી એકઠાં થયેલા કમને તપ વડે દૂર કરવું જોઇએ.
એક
સદ્દબ્રુહસ્થ
-
-
-
- -
જ્યાં સુધી માણસ [પિતાના સુખ માટે] બીજા પ્રાણીની હિંસા કર્યા કરે છે,
ત્યાં સુધી તે પોતાનું વેર વધાર્યા કરે છે.
અતુલ ડ્રગ હાઉસ,
વરલી, મુંબઇ-૧૮,
જ્ઞાનીના જ્ઞાનને સાર એ છે કે, તે કેઈની હિંસા કરતું નથી.
અહિંસાને સિદ્ધાંત પણ એટલું જ છે.
૪૮, વિઠ્ઠલવાડી, મુંબઈ-૪૦૦-૦૦૨.
મૃત્યુ બાદ જ્ઞાન પ્રાપ્ત થયું ફુલ"ભ છે એસ. ડી. શાહ જશે! તમ સમજતા કેમ નથી ક વીતી ગયેલી રાત્રીએ પાછી આવતી નથી ૧૬. હિલ રાડ.
બાંદ્રા, અને મનુષ્યજન્મ ફરી મળ સહેલ નથી (પશ્ચિમ)
– મુંબઈ-૪૦૦-૦૫૦
જમતમાં પ્રાણીઓ પોતાનાં કર્મોથી જ દુઃખી થાય છે અને સારી-માઠી દશા પ્રાપ્ત કરે છે.
જ કરેલુ કમ, ફળ દીધા વિના કદી અલગ થતું નથી. જ
મે. નથમલ નિહાલચંદ ૭૦, ગેવિંદ ચેક, એમ જે. માકે,
મુંબઇ-૪૦૦ ૦૦૨,
જ્યાં સુધી માણસ [કામિની-કંચન વગેરે) સચિત્ત કે અચિત્ત પદાર્થોમાં આસક્તિવાળે છે,
ત્યાં સુધી તે દુઃખમાંથી મુક્ત થતું નથી.
શુભેચ્છક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org