________________
કુરુક્ષેત્રઃ હરિયાણા જૈન સમાજની પ્રતિનિધિ સંસ્થા “ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણ મહત્સવ સમિતિ "એ
જેન સંસ્કૃતિ અને હરિયાણા” નામે સશેઃધનાત્મક પ્ર થનું પ્રકાશન હાથ ધર્યું છે. આ ગ્રંથમાં જૈનધર્મ, જૈન સંસ્કૃતિને વિકાસ, કલા અને પુરાતત્વ, સાહિત્ય, જૈન સમાજ અને તેનું રાજકારણમાં પ્રદાન, જૈનાચાર્યો
અને શ્રાવકેની પરંપરા આદિ વિવિધ અભ્યસનીય લેખસામગ્રી હશે. કાર્યાલયઃ શ્રી મદનલાલ સવાલ, નયાબજાર, કુરુક્ષેત્ર-૧૮,
( હરિયાણું).
મંદસૌર : ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ વર્ષના સમાપન અવસરે જૈન ટ્રેનિંગ કોલેજના ભૂતપૂર્વ સ્નાતક, મંદ સૌર નિવાસી શ્રી પ્રેમચંદજી લોઢા ન્યાયતીર્થે પોતાની સંચિત રેકડ સંપત્તિના ત્રણ ભાગ કરીને એક ભાગ રાષ્ટ્રસંત ઉપાધ્યાય અમરમુનિની વીરાયતન જનાના આગમ મંદિરના નિર્માણ માટે પિતાની રવ. ધર્મપત્નીની પુણ્ય
સ્મૃતિ રૂપે દાન કર્યું.
રાજસમન્દ : “સંસ્થાન’ નામના સામયિકે “ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ મેં મહાવીર કા સમાજ” નામના વિષયને આવરી લેતા વિશેષાંક પ્રગટ કર્યો છે. આ વિશેષાંકમાં મુખ્યત્વે આ પ્રમાણે વિષયોને આવરી લેવાયા છે: ૧, મહાવીર સ્વાતંત્ર્ય સંદેશ, ૨, સ્વાતંત્ર્ય સંગ્રામમાં જૈન સેનાની, ૩. જૈન સત્યાગ્રહીઓની વિગત, , બ્રિટીશ ભારતમાં કુંઠિત જૈન સમાજ, ૫. સ્વાત ત્ર્ય સંગ્રામના મુખ્ય જૈન સાહિત્યકાર, ૬. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભામાશાહ
-
'પિય પિય કસ્સઈ કરેજના
g પ્રિય-અપ્રિય બધુ શાંતિથી સહે આપની :વેક્ષ, શેક લુ, લુ ફલેક્સ, રેઝીન, ગમ, જીલેટીન પાવડર અને શીટસ, કેસીન, સીઝીંગ સ્ટાર્ચ, કેમીકલ અને મીનરલસ તેમજ તમામ પ્રકારના એન્જલે શેલેકની જરૂરિયાત પૂરી પાડીશું.
-: મળો
કીર્તિકુમાર ચંદુલાલ એન્ડ કાં.
૫૦, ઈસાઈ સ્ટી, વડગાદી, Gram :
મુંબઈ૪૦૦-૦૦૩ CHANDUCO ફોન : ઓફિસ : ૩૨ ૮૧ ૩૮ : ૩ર ૨૭ હ૩] ઘર ઃ ૫૫૧૬૯૮
NATHA 0
29 લો
06, 2.5 રનમ,
અસોમાનિર્ધાર
G
A
Iકરો
છે.
માહિતી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org