________________
થનમાં ઘુ‘ હતુ કે, આ કાયનામી નાનાલાલ ડી. મહેતા, શ્રી અંકલેશ્વરી, શ્રી કાંતિભાઇ, શ્રી શાંતિભાઈ અને વિવિધ પક્ષના નેતાઓના સહકારથી સાકાર બન્યું તે બદલ પ્રસન્નતા અનુ ભવવા સાથે કાય કરવામાં સાથ
આપનારાઓનેધન્યવાદ આપુ છું.
ખરો યશ તા કરિશનના દરેક પદ્માના સભ્યને ફાળે જાય છે. તેઓના સાથ-સહકારથી આ કાય શકય બન્યુ' છે. સાથે સાથે પૂજ્ય ગુરુદેવશ્રી વિજયધ -'સૂરીશ્વ જી અને પૂજ્ય મુનિરાજશ્રી યોાવિજયજીના આશીર્વાદ હતા. મને શ્રદ્ધા છે કે તેઓશ્રીની પ્રેરણા તથા આશીર્વાદથી આ કામ સફળ થશે જ. હુવે આ કાચની જવાબદારી માત્ર જૈનાની નથી પણુ અહિંસા અને અનેકાંતવાદમાં માનનાર દરેક વ્યકિતની છે. મને
- મુંબઇમાં દર્શનીય
n n
માશા છે કે સૌ પોતાની ફરજ
મજાવશે.
‘ પ્રભુ શ્રી મહ વીરસ્વામીને કઈ પેતાની મિલકત રખે માને! આ મહાવિભૂતિએ અમુક કામ કે જાતને લક્ષ્યમાં રાખી ઉપદેશ આપ્યા ન હતા, પ્રાણીમાત્ર માટે એમના ઉપદેશ હતા. ભગવાન કાઇ વર્તુળના ન હતા, સહુના
નૂતન
સ્તૂપ-નિર્માણની
મુનિરાજશ્રી યશોવિજ્યજીએ પાતાના પ્રવચનમાં જણાવેલ કે, અહિં'સા અને ક્ષમાની મૂતિ ભગવાન મહાવીરે ૨૫૦૦ વરસ ઉપર પ્રગટાવેલી અહિંસા, અપરિગ્રડુ અને સંયમની જ્યાત આ વિશ્વને યુગ યુગ સુધી અજવાળતી અને પાવક પ્રેરણા આપતી રહેશે. આ જ્યે!તની યાદ સમગ્ર મા વાતને સતત રહે એ માટે સેવેલું મારું સ્વપ્ન, દેવગુરુ વગેરેની કૃપા અને મુબઈના મેયર
Jain Educationa International
અને સહુ માટે હતા. કરુણાસાગરની કરુડ્ડા સહુ માટે હતી. એટલે ભગવાન મહાવીરની વાણી અને ધમ'ના પ્રચાર માટે જે કંઇ કરીએ તે સહુ કોઈના કલ્યાણુ માટે જ કરીએ છીએ ?
તે મહાવીરના
ભાવના ૧૦૦૦
તેમને પણ ધન્યવાદ ઘટે છે.’
વધુમાં તેઓશ્રીએ જણાવેલ કે, ‘ મહાનગરી મુંબઈ એક નાનું ભારત છે. આ સ્મારક થશે ભારતનું જ ગણાશે અને અહીં સૌ કોઇનું ધ્યાન ખેંચાશે. કીતિસ્થંભને સુંદર બનાવવા માટે પુરોગામી વકતાએએ અનુરોધ કરેલ છે. અમારી પણ ભાવના
પીસસ
તા.
માહિતી વિક
મુંબઈની શાન અને ગૌરવ વધારે તેવા સ્તુપ ખનાવવાની છે. પરંતુ આ જગ્યા ૨૦X૨૦ ફૂટની જગ્યા છે. આથી વશેષ પ્રકારનુ' આયાજન શી રીતે થઇ શકે તે એક માટી સમસ્યા છે. આ જગ્યા માટે મ્યુસિીપાલીટી વધુ ઉદાર થાય તે જ વધુ સરૂ કામ થશે. વિવિધ પક્ષના નેતાએ મારા આ જાહેર સૂચન ઉપર ગભીરતાથી વિચારી યેાગ્ય કરશે એવી અપેક્ષા રાખું છું.'
૮ મહારાષ્ટ્રશાસને જે સહાનુભૂતિ વ્યકત કરી છે, તે ખદલ
તીર્થધામ
For Personal and Private Use Only
અંતમાં મુનિશ્રીએ ક્રીતિસ્થંભની રૂપરેખા રજ રી ઉદારતાથી નિધિ આપવા અનુષ કર્યાં હતા.
યુગ દેવાકર આચાય ભગવંત શ્રી વિજયધમ સૂરીશ્વરજી મ૰ની તખી ત આ સમયે અસ્વસ્થ મ ી હોવા છતાં આશીવંદ આપવા પૂર્ણાંક સંક્ષેપમાં જણાવેલ કે મહાવીરસ્વામિના ૨૫૦૦મા નર્વાણુ કલ્યાણક વષઁની ઉજવણીના સ−ાપન સમયે એક ભવ્ય અને મ ગલ કાના મોંગલા
૧૯
www.jainelibrary.org