SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈઃ પૂજ્ય યુગદિવાકર આચાર્ય શ્રી વિજયધમંસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય સાહિત્ય-કલારત્ન મુનિ રાજ શ્રી યશોવિજયજી મહારાજ, ગણિવર્ય શ્રી જયાનંદવિજયજી, મુનિશ્રી વાચસ્પતિવિજયજી, મુનિશ્રી સૂર્યોદયવિજય છ આદિ શ્રમણ ભગવંતની નિશ્રામાં, ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક મહેસવ વર્ષના સમાપનની પૂર્વ સંધ્યાએ આ સુદ સાતમ ને સોમવાર, ૨૭મી ઓકટોબરના મુંબઈના મશહુર હેન્ગીંગ ગાર્ડન પાસે મલબાર હિલ પર, દિવ્ય વાતાવરણ અને પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે, મુંબઈ નગરપાલિકાના નગરપતિ (મેયર) શ્રી નાનાલાલ ડી. મહેતા અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંપાબહેને ભગવાન મહાવીરદેવના સૂચિત કીર્તિ સ્થભ માટેનું ભૂમિપૂજન કરીને, પ્રવચનમાં કીર્તિસ્થંભના નિર્માણ આભાર માન્ય અને કીર્તિસ્થંભના ભગવાન શ્રી મહાવાર કીર્તિસ્થંભ માટે પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી નિર્માણ માટેની કાર્યવાહીને પારસ્મારક સમિતિ (મુંબઈ)એ નિવારણ વર્ષની ઉજવણીની યાદને અમર વિજયધર્મસૂરિજી મહારાજ અને ચય આપ્યો. નવભારત ટાઈમ્સ' દૈનિક બનાવી. મુંબઇમાં પત્રના તંત્રી શ્રી મહાવીર અધિ- પૂજ્ય આચાર્યશ્રીના મંગલા કારીએ અને આગેવાન રાજકિયા ચરણ બાદ મલબારહીલ નાગ- કીર્તિસ્થંભ નેતા શ્રી હસુ અડવાણીએ કીતે રિક સંઘના સક્રિય કાર્યકર શ્રી થંભની ચેજનાને “ઐતિહાસિક કાંતિલાલ શાહે મહેમાનનું પૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી ઘટના તરીકે ઓળખાવી હતી. સ્વાગત કર્યું. સુધરાઈના સભ્ય મહારાજે આપેલ પ્રેરણા અને ત્યારબાદ નગરપતિ શ્રી શ્રી અંકલેશ્વરીઆએ પ્રાસંગિક માર્ગદર્શન માટે ખૂબ ખૂબ નાનાલાલ મહેતાએ પોતાના પ્રવ યશવિજયજી મહારાજ મંત્રોચ્ચારપૂર્વક વા સક્ષેપ નાંખી રહ્યા છે. શ્રી વિજયધર્મસુરિજી મહારાજ અને પૂર્વ મુનિરાજ શ્રી મલબાર હીલ પર કીર્તિસ્થંભના ભૂમિપૂજન પ્રસંગે પૂજ્ય આચાર્ય » ભૂમિ પૂજન ૦ - ક. 5 ૧૯૮ ANi Rom News છે . NXT મા તion Is For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy