________________
કલ્યાણકની આરાધના, પાવાપુરી— જલમંદિરની રચના, ધાર્મિક લેખિત ઈનામી પરિક્ષા વગેરે કાર્યાં સુંદર થયા.
કલેાલ : અહી નિર્વાણુ મહે। ત્સવ ધામધૂમથી ઉજવાયા. વિવિધ અનુષ્ઠાના તપારાધના ઉપરાંત પુરુષો માટે મોટો ઉપાશ્રય આંધવામા આવ્યે . ચૈત્ર સુદ ૧૩ તથ ભાદરવા સુદ ૧ ના રોજ વરઘાડા ચડયા. હતા.
નૂતન જિનાલયની ઠાઠથી પ્રતિષ્ઠા થઈ હતી.
કામરોળ [તળાજા] : વષૅથી પરાણા દાખલ કરેલા પ્રતિમાજી એની પ્રતિષ્ઠા જેઠ સુદ ૩-ગુરુવારના રોજ આચાય શ્રી વિજય ધમ રધર સૂરિજી, આચ શ્રી વિજયનીતિપ્રભસૂરિજી આદિની નિશ્રામાં, આઠ દિવસના મહોત્સવ ઊજવવાપૂર્વક કરવામાં અ વી.
ખીમત : આચાર્ય શ્રી પ્રસન્ન ચંદ્રસૂરિજીની નિશ્રામાં અઠ્ઠાઈ મહાત્સવ, નિષધસ્પર્ધા, વિવિધ આરાધના, સસ્તાભાવે અને ઢોરોને નિરણ આપવા સાથેના અનેક કાર્યાં થયા.
અનાજ
કચ્છ : સાધ્વીશ્રી જયાતિ પ્રભાશ્રી આદ્ધિની નિશ્રામાં નરેડી, ગાંધીધામ, કોઠારા, માથારા, સુથરી, નારાણપુર, રાય ધણુજ વગેરે સ્થાનામાં મહાત્સવ, વરઘેાડો, ૨૫૦૦~૨૫૦૦ સાથિયા અને અન્ય સામુદાયિક આરાધના થઈ હતી.
MUKU/
Jain Educationa International
કચ્છ મુનિશ્રી માણેક માંડવી : ( જી. સુરત ) - વિજયજીની નિશ્રામાં કેટડીમહામુનિશ્રી મૉંગલ વિજયજીની દેવપુરીમાં ચ્યવન કલ્ય ણુક નિમિત્તે નિશ્રામાં જે તયા દ. ભાઈ એ એ નવ દિવસના મહાત્સવ ઉજવાય સાથે મળી પ્રભાતફેરી, માંગલિક ગઢસીસામાં દીપાવલી દિને વરઘા-શ્રવાદિના લાભ લીધે. મહા ડૉ, ૨૫૦ સાથિયા વગેરે થયા. સવ, પ્રવચન, સઘજમણું, હાલાપુરમાં કેવલજ્ઞાન કલ્યાણક અને પુજન વગેરે પણ થયા. નિમિત્તે વરઘેાડા અઠ્ઠાઈ મહાત્સવ, ૫૦ સાથિયા વગેરે કાર્યક્રમ યોજાયા. ડુમરામાં નિર્વાણ કલ્યા ણુક નિમિત્તે ૨૫ દિવસના મહેા
મહુડી (મધુપુરી) જૈન વેતાંબર કારખાના તરફથી દુષ્કાળ રાહતા ફ્ડ ચાલુ કરી ગરીબેને મફત અનાજ તથા ઢોર માટે
૨૫૦૦ સાથિયાથી નિર્વાણુ વર્ષોંની ઉપાસના
દેરાસરોમાં આઠ
ત્સવ, પાંચ વરઘેાડા, તપ-જપ, વ્રત નિયમે આદિ થયા, ભેાજાયમાં પણ વિવિધ રીતે ઉજવણી થઈ. કચ્છ—પત્રી : મુનિશ્રી પુનમ ચંદ્રજી સ્વામીની સાંનિધ્યમાં નિર્વાણુ ક્લ્યાણકની ઉજવણી પ્રાથના, પ્રવચન: જાપ, પૂજા, સંવાદ વગેરે પૂર્ણાંક પાંચ દિવસ ચેાજાઈ. મુનિશ્રી જીતેન્દ્રમુનિજીના
પ્રભાવક પ્રવચન થયા.
મુનિપ્રવરશ્રી જંબૂવિજયજી મની નિશ્રામાં ઘણી સુ ંદર તેમજ અપૂર્વ ઉલ્લાસપૂર્વક રાધના થઈ હતી.
ધર્માં
મહાવીર
(RSH)
તા.
माहिता विशns
આઠ દિવસના ઉત્સવ
For Personal and Private Use Only
ઘાસચારા આપવામાં આવ્યે હતા. મુખ્ય પ્રધાનના રાહત કૂંડમાં રૂા. ૧૧, ૧૧ આપવામાં આન્યા. જીવદયા માટે પણ સારી રકમ આપવામાં આવી. દવાખાનામાં મફત દવા આપ
વામાં આવે છે, આચાય શ્રી કૈલાસ સાગર સુરીશ્વરજી તથા આચા ય શ્રી સુખાધસાગર સુરીશ્વરજીની નિશ્રામાં વિવિધ મહાપુજા પુત્ર મહે।ત્સવ ઉજવવામાં આવ્યે.
માંડલ મુનિશ્રી રામચંદ્ર જીની નિશ્રામાં અઠ્ઠાઈ મહે ત્સવ, મક સહાય વગેરે કર્યાં થયા વઘેાડાઓ, તપશ્ચર્યાએ. સાધમહુવાબંદર : પન્યાસશ્રી વિજયચંદ્રવિજયજી તથા સા
વીશ્રી વિદ્યુતપ્રભાશ્રીની પ્રેરણાથી ૨૫૦૦ આય (ખલ, ૨૫૦૦
૯૧
www.jainelibrary.org