________________
જીપ્તાહ સુધી નવકાર મંત્રને અખંડ જાપ
થયા.
ગણીને
૫૦૦ના આંકને શુકનવ' શાવિકાએ વરસમાંઃ
-૨૫૦૦ ગાથા કરવાના, ~૨૫૦૦ પૃષ્ઠને અભ્યાસ કરવાના, ~૧૫૦૦ સામાયિક કરવાનાં, —૧૫ દિવસ બ્રહ્મચય પાળવાના, ~૨૫ ઉપવાસ કે આયખિલ કરવાના અને —૨૫ દિવસ મૌન રાખવાના નિયમ લીધા,
રાજ્યમાં અમદાવાદ, વડેદરા સહિત મેાટા શહેરામાં નિર્વાણ કલ્યાણક અને જન્મકલ્યાણના દિવસે એ ભવ્ય અને ત્રિરાઢ રથયાત્રાએ નીકળી. આ રથયાત્રામાં મષાજ ફકાના શમણેા, શ્રમણીએ તેમજ જૈન-જૈનેતરો જોડાયાં. કઠેકાણે ગુણાનુવાદ સભાએ થઈ.
પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતેાની પ્રેરણાથી ૨ માટે, દુકાળ રાહત માટે, સામિયક ભક્તિ વગેરે માટે ક્રૂડ થયા. અને તેમની પ્રેરણાથી ઘણુ જૈન-જૈન તીએ દારૂ, માંસ, જીગાર શ્રાદિ સન ત્યાગની પ્રતીજ્ઞ એ લીધી.
ગેષરામાં શ્રી કુમારપાળ વિ. શાહુના પ્રયનાથી ગામમાં ભૂંડના શિકાર પર કાયમી પ્રતિભ ́ધ મૂકવાનું ક.યમી અભયદાનનું યશસ્વી કામ થયું”. નવસારીના હીરા ઉદ્યોગ દ્વારા વાગરા તલુકાના અને બનાસકાંઠાના દુકાળ પસ્ત વિસ્તારનાં અનુક્રમે ૩૫૦ અને ૬૫૦ કુટુ એને ચાર ચાર માસ સુધી ૧૦ કીલેા જેટલુ અનાજ સત આપવાનું માનવહત કાય પણ ચક્ષુ'.
ગિત ઉપાસના ઉપરાંત કેટલાંક નવનિર્માણના કાર્યાં પણ થયાં. તે આ પ્રમાણેઃ
—અમદાવાદમાં મહુ વીર દૃષ્ટ —પાલૈયામાં ચૌમુખજી જિનાલય —ાકું [v]માં ચબૂતરા —સુર તમાં રૂ!. ૬૦ લાખના ખર્ચે ભગવના
૭૪
Jain Educationa International
૧૪. મહાવીરના
મહાૌર્ જનરલ હોસ્પીટલ
—વલસાડમાં શ્રી મહાવીર કલ્યાણ ટ્રસ્ટ —વરતેજમાં જૈન પુસ્તકાલય —ભદ્રેશ્વર તી માં કીતી સ્થંભ અને ધ્યાન મંદિરના નિર્ગુ ય —ધાનેરામાં આય'બિલખાતુ.
જૈનેાની સાથેાસાથ જૈનેતાએ પશુ ઉજ્જ વણીમાં ભાગ લીધા હતા. સુથરી (કચ્છ)માં શ્રી સઘની વિનંતીને માન આપીને સ્થાકિ મુસ લમાનભાઇઓએ અઢાર દિવસ સુધી અહિંસાનુ‘ પાલન કર્યુ હતુ. ભૂજ અને પારખ`દરમાં કતલખાના અને મત્સ્ય ઉદ્યોગ અમુક દિવસેા માટે ધ રાખ્યા હતા.
નિર્વાણ વ' દરમિયાન પુસ્તક પ્રકાશન પણ થયાં અને પ્રદશને પણ ચેાજાયાં, પ્રકાશને!માં શ્રી લલભાઈ દલપતભાઈ વદ્યામંદિર દ્વારા પડિંત શ્રી સુખલાલજી ત્રિવેચિત શ્રી તત્ત્વાસૂત્ર' અ ંગ્રેજી ભાષાંતર તેમજ ડે શુ બંગ સંપાદિત ઇગ્નિભ્રાસિયાઈ અને જૈક કન્સેપ્ટ એ ક્ એમનીસન્સનાં પ્રકાશનેા તેમજ મુતિરજ શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ જ્ઞખિત આમ જ્ઞાન અને સાધનાપતું પ્રકાશન નેોંધપાત્ર
બની રહેશે. પડિત શ્રી મફતલાલ સધીએ પણ ભગવાનના જીવનની સચિત્ર ખાળવાર્તાએ લખી છે.
લા. દ. વિદ્યામંદિરે જૈત-સાહિત્ય અને કલાનું પ્રદર્શન ગ્રેજ્યુ હતુ. તેમજ આ સ્ર સ્થાના પ્રયાસથી અને મુંબઈ નિર્વાણ મહેસવ સમિતિ તરફથી અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં “ જૈન કળા અને સ્થાપત્ય ” વિષે વિદ્ઘા લેગ્સ પરિસ'વાદ ચેાજાયા હતે. પરિસ વાદમાં થયેલ મામ્રીય ભાષણે ગ્રંથરૂપે ગુજરાત રાજયની નિર્વાણુ સમિતિ તરફથી રૂા. ૮૦ હજાના ખર્ચે પ્રકાશિત થશે.
lanet
ભા
For Personal and Private Use Only
www.jainelibrary.org