SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ લેવાનો છે કે અનંત પાપરાશિથી ભરેલા આપણે સામાયિકની લકત્તર ક્રિયામાં સ્થિર થઈ શકીએ. એ સુગુરૂના શુભાશિષ સભર આદેશ સિવાય શક્ય નથી. “સામાયિક થાઉં” ના આદેશ પછી સકળ જેન શાસ્ત્રોના મુખ્ય બીજરૂપ “ કરેમિ ભંતે” સૂત્ર ઉચ્ચરાવવામાં આવે છે. કરેમિ ભંતે સૂત્ર – માતૃકાક્ષરો એ વર્ણમાતા છે. શ્રી નવકાર એ પુણ્ય માતા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ પ્રવચનમાતા છે. કરેમિભંતે એ ધમમાતા છે. ત્રિપદી એ ધ્યાન માતા છે. જન્મ દેનારી માતાના ઉપકારો કરતાં અનંતગુણ ઉપકારો આ પાંચ માતાઓના છે. જન્મદાત્રી–જનેતા–પિતાના બાળકને વહાલથી સ્તનપાન કરાવીને ઉછેરે છે. રાતે માતે બનાવે છે. તેમ કરેમિ ભંતેરૂપી ધર્મમાતા એને મેળે રમતા બાળજીવને રાતે માતે કરવાનો સ્વભાવ ધરાવે છે. શરત એટલી જ કે આપણે સંસારશેરીની માટીમાં રમવા-રખડવાનું છોડીને એના ખોળે જવું પડે. ૮૬ અક્ષરના આ સૂત્રનો પ્રભાવ અપરંપાર છે. જોઈએ તેનું સ્વરૂપ. કમિ ” = હું કરું છું. અંતે = હે ભગવંત. સામાઈયં = સામાયિક. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy