________________
-પ્રત્યાખ્યાનના ૪૯ ભાંગાનું વિવરણ
અંક
ભાગો કરણ યોગ
પ્રત્યાખ્યાનના ૪૯ ભાંગાનું વિવરણ
થાય
૧૧
૯
૧
૧
(૧) કરું નહીં મનથી (૨) કરું નહીં વચનથી (૩) કરું નહીં કાયાથી (૪) કરાવું નહીં મનથી. (૫) કરાવું નહીં વચનથી (૬) કરાવું નહીં કાયાથી (૭) અનુમોટું નહીં મનથી (૮) અનુમોદું નહીં વચનથી (૯)અનુમોદું નહીં કાયાથી.
૧૨
૯
૧
ર
(૧૦) કરું નહીં મનથી, વચનથી, (૧૧) કરું. નહીં મનથી, કાયાથી (૧૨) કરું નહીં વચનથી, કાયાથી, (૧૩) કરાવું નહીં મનથી, વચનથી, (૧૪) કરાવું નહીં મનથી, કાયાથી, (૧૫) કરાવું નહીં વચનથી, કાયાથી. (૧૬) અનુમોદું નહીં મનથી, વચનથી, (૧૭) અનુમોદું નહીં મનથી, કાયાથી, (૧૮) અનુમોદું નહીં વચનથી, કાયાથી.
૧૩
૩
૧
૩
(૧૯) કરું નહીં મનથી, વચનથી, કાયાથી (૨૦) કરાવું નહીં મનથી, વચનથી, કાયાથી, (૨૧) અનુમોદુંનહીં મનથી, વચનથી, કાયાથી.
૨૧
૯
૨
૧
(૨૨) કરું નહીં, કરાવું નહીં મનથી (૨૩) કરું નહીં, કરાવું નહીં વચનથી (૨૪) કરું નહીં, કરાવું નહીં કાયાથી (૨૫) કરું નહીં, અનુમોદું નહીં વચનથી (૨૬) કરું નહીં, અનુમોટું નહીં વચનથી (૨૭) કરું નહીં, અનુમોદું નહીં કાયાથી (૨૮) કરાવું નહીં, અનુમોદું નહીં મનથી (૨૯) કરાવું નહીં, અનુમોદું નહીં વચનથી (૩૦) કરાવું નહીં, અનુમોટું નહીં કાયાથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org