SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કરેમિ ભંતે ! સામાઈએ સાવજજ જેગં પચ્ચકખામિ જાવ સિહંજુવાસામિ, દુવિહં તિવિહેણું. મહેણું વાયાએ કાણું ન કરેમિ, ન કામિ તસ્મ ભંતે પડિક્કમામિ નિદામિ ગરિહામિ અખ્ખાણું સિરામિ. ઉપરને પાઠ ત્રણવાર બોલ. વ્યાપારને નિષેધ કરી શ્રી ગૌતમાદિક મુનીશ્વર-જે ક્ષમાશ્રમણ છે, તે પ્રત્યે નમસ્કાર (થાઓ) કરે. પછી કહે-હે જયષ્ઠાર્ય ! તમે મને આજ્ઞા આપે. પ્રતિરૂપાદિક વગેરે આચાર્યપદના મેટા ગુણે, તે રૂ૫ રત્નોએ કરીને સુશોભિત છે શરીર જેનું એવા હે પરમગુરુ! તમે મને આજ્ઞા આપો. રાત્રિની પ્રથમ પિરિસિ પરિપૂર્ણ થઈ માટે રાત્રિ સંથારાની ઉપર હું બેસું? અર્થાત્ રાત્રિ સંથારે કરવા હું ઈચ્છું છું. વળી કહે કે-હે ભગવન ! તમે મને સંથારાની આજ્ઞા આપો (પછી ગુરુ આજ્ઞા આપે એટલે) બાહુ એટલે હાથના ઓશીકે કરી ડાબે પાસે કુકડીની પેઠે, આકાશને વિષે પગ પસારી સુવે. એ રીતે ન રહી શકાય તે ભૂમિ પ્રત્યે પ્રમાઈને ત્યાં પણ સ્થાપે. જ્યારે પગ સંકોચ હેય ત્યારે સાથળસંધિને પૂજીને સંકોચે અને જ્યારે પાસું ફેરવવું હેય ત્યારે શરીરને પ્રમાઈને ફેરવે. એ સુવાને પ્રકાર કહ્યો. હવે જાગવાને પ્રકાર કહે છે-જ્યારે લઘુશંકાદિક માટે ઉઠે ત્યારે બદ્ધવ્યાદિકને ઉપયોગ કરે. ઉપયોગ કરતા પણ નિદ્રા ન જાય તે ઉચ્છવાસ નિઃશ્વાસ પ્રત્યે રૂંધીને નિદ્રા દૂર કરે. નિદ્રા દૂર થાય એટલે દ્રવ્યથી હું કેણ છું ? સાધુ કે શ્રાવક ક્ષેત્રથી હું ઉપર કે છું કે નીચે કાળથી–રાત્રિ છે કે દિવસ ? ભાવથી–મને લઘુશંકા વગેરેની બાધા છે કે નહિ ? એ પ્રમાણે વિચારવું તે દ્રવ્યાદિક ઉપયોગ કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005339
Book TitlePoshadh Vidhi
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherNanpura Jain Sangh
Publication Year1990
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy