________________
श्रीवीराय नमः । પ્રિયમ આ જરૂર વાંચે, પછી આગળ વધે] પૌષધ લેનારે જાણુવા લાયક અગત્યની
સયતાઓ
પૌષધ એટલે શુ?—ધર્મની પુષ્ટિને જે ધારણ કરે તે [અર્થાત્ ધર્મની વૃદ્ધિ કરનાર તથા પર્વાદિ દિવસે અવશ્ય આરાધવા યોગ્ય ક્રિયા-વ્રતવિશેષ તે પોષવ. શ્રાવકના બાર વતે પૈકીનું આ પૌષધવત અગ્યારમું છે.
પીવધના મુખ્ય ભેદ ચાર છે–આહારપોસહ, શરીરસત્કારસિહ, બ્રહ્મચર્ય પસહ ને અવ્યાપાર પસહ,
૧. “આહારપોસહ? એટલે–ઉપવાસ, આયંબિલ વગેરે તપ કરે [આહાર-ત્યાગરૂપ તે.
૨. “શરીરસત્કાર પિસ –સ્નાન વિલેપન વગેરથી શરીરની વિભૂષા-ભા સત્કાર ન કરે [અર્થાત શરીર સંબંધી દરેક શોભાને ત્યાગ કરે તે.
૩. “બ્રહ્મચર્યસહ'–શિયળ પાળવું [સી સંગત્યાગ .
૪. “અવ્યાપારસહી–સાવદ્ય [પાયરૂપ વ્યાપાર કિયાને ત્યાગ કરે તે.
Jain Educationa International
For Personal and Private Use Only
For
www.jainelibrary.org