________________
૧૭
મિથુના કાઉ॰ કરીને પછી ચૈત્યવંદન આદિ સમગ્ર પશ્ચિમણાના વિધિ પ્રમાણે કસ્તું, પરંતુ સાત લાખ, અઢાર પાપસ્થાનક જ્યારે આવે ત્યારે તેને બદલે આ રીતે કહેવું.
ઇચ્છાકારેણુ સ`દિસહ ભગવન્ ! ગમણાગમણે આલેાઉં ? ઇચ્છ ઇયિાસમિતિ, ભાષાસમિતિ, એસણાસમિતિ, આદાનભંડમત્તનિ એવણાસમિતિ, પારિાવણિયાસમિતિ, મનાગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ-એ અષ્ટ પ્રવચનમાતા શ્રાવકતણે ધર્મ સામાયિક પેાસહ લીધે રૂડી પરે પાછી નહિ, ખડના વિરાધના થય હોય તે સિવ હુ* મન વચન કાયાએ કરી મિચ્છામિ દુ....” એ કહેવું. અને વ‘દ્વિત્તાસૂત્રની શરૂઆતમાં કરેમિ ભંતેમાં, ‘જાવ નિયમ” છે ત્યાં ‘જાવ પાસહ` પન્નુવાસામિ’ કહેવું. ત્યાર પછી રાઈપ્રતિક્રમણ વિધિ પ્રમાણે કરવાનું છે, પણુ છેવટે દેવવંદન (કવાળુકદની ચારે થાય કહ્યા પછી નમ્રુત્યુણું કહ્યા બાદ) કરીને ભગવાનાહિને વંદના કરતાં પહેલાં ખમા૦ દઈને ઈચ્છાકારેણુ સંદિસહ ભગવન્ ! મહુવેલ સ`દિસાહું ?” ઈચ્છ' ક્રી ખમા૰ ઈચ્છાકારેણુ સદ્વિસહ ભગવન્ ! મહુવેલ શું? ઈચ્છ'.' એટલું કહીને પછી ભગવાનાદિ વાંઢવાના ચાર મા કેવાં ને અઠ્ઠાઈસુ' કહેવું અને જ્યાં જ્યાં ક્રરેમિ તેના પાઠ આવે ત્યાં ત્યાં ‘જાવ નિયમ' ને બદલે
જાવ પાસહ‘' કહેવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org