________________
દેવ વાંદવાને વિધિ ખમા, ઈરિયાવહિયં પરિક્રમી ઉત્તરાસંગ નાંખી ખમા ઈચ્છાત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કહી અંકિચિ નમૃત્યુનું પૂરું કહીને જય વીયરાય આભવમખેડા સુધી કહી ખમા ફરી ચૈત્યવંદન કરી જ કિંચિત્ર નમુત્થણું કહી ઊભા થઈ અરિહંતાણું થી યાવત્ ચાર થેયે સુધી બધું કહી, બેસી નમુત્થણું કહી, ફરી ઊભા થઈ અરિહંત ચેક થી ચાર થાય સુધી બધું કહી, બેસી નમુ©ણું૦ જાવંતિ, બે કહી નમેહંતુ કહી સ્તવન કહી આભવમખેડા સુધી જય વીયરાય. કહી ખમા ફરી ચૈત્યવંદન જે કિંચિ નમુત્થણું પૂર્ણ કરી, પૂરા જય વિયરાય કહેવા.
બાદ ખમા દઈ “વિધિ કરતાં અવિધિ થયેલ હોય તે તસ્સ મિચ્છામિદુક્કડં” કહે.
જે પ્રભાતે આ દેવવંદન કરતા હોય છે ત્યારે અમારા ઈચ્છા સઝાય કરું? ઈચ્છ. એ આદેશ માગી ઊભડક પગે બેસી એક નવકાર ગણીને “મહું જિણાણુની સઝાય એક જણ કહે, પણ બપોર તથા સાંજના દેવવંદનમાં છેવટે સઝાય ન કહેવી.
છ ઘડી દિવસ ચડયા પછી પરિસિ ભણાવવાનું વિધિ
ખમા, ઈચ્છાબહુપડિપુન્ના પિરિસી. પછી બીજુ ખમા દઈ ઈરિયાવહિયંકને આદેશ માગી પ્રકટ લેગસ્સ પર્યત ઈરિ પડિક્કમી, ખમા ઈછા પડિલેહણ કરું? ઈ૦ કહીને મુહપત્તિ પડિલેહવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org