________________
પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે જઈ ચડ્યો. પૂ મહારાજ સાહેબને મેં વંદન કર્યા, પરંતુ વિધિસર વંદન કરતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજ સાહેબને મારો કઈ પરિચય ન હતું, પરંતુ પ્રથમ મુલાકાતે જ એમણે મારી સાથે કોઈ સ્વજનની જેમ ખૂબ ઉમળકાભેર વાત કરી. તેથી હું અત્યંત આનંદિત થઈ ગયે. એમના આવકારે મારું હૃદય જીતી લીધું. પિતાના કામમાંથી સમય કાઢી એમણે મારે માટે પુષ્કળ સમય આપે. અને તે જ વખતે એમણે મારું કંઈ પણ ઠામઠેકાણું લીધા વિના મને મધ્યકાલીન જૈન કૃતિઓની બે હસ્તપ્રતે આપી. એમણે મારામાં મૂકેલા આ અસાધારણ વિશ્વાસને કારણે હું એમના વ્યક્તિત્વથી વધારે આકર્ષાયે.
અને પછી તે એમને વંદન કરવાને તથા એમનું માર્ગદર્શન મેળવવાને જૈન સેસાયટીના ઉપાશ્રયે જવાને મારો રેજને કાર્યક્રમ બની ગયે.
એ દિવસમાં અમેરિકાથી ડે. નર્મન બ્રાઉનના વિદ્યાથી . અને બેન્ડર કાલકાચાર્ય કથા ઉપર સંશોધન કરવા માટે અમદાવાદમાં આવીને રહ્યા હતા. મહારાજશ્રી અને એમની વચ્ચે ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં વ્યવહાર ચાલતે જરૂર પડે તે તેઓ કેઈકને બેલાવી લેતા. એક દિવસ હું ગયે અને દુભાષિયા તરીકે મારે કામ કરવાનું આવ્યું એથી બંનેને સરળતા રહી. હું ઉપાશ્રયની પાસે જ ત્રણ-ચાર મિનિટના રસ્તે રહેતું હતું. મારે સવારે સાતથી દસ સુધી કોલેજમાં ભણાવવાનું હતું. એટલે આખો દિવસ સમય મળત. આથી . બેન્ડર અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી રોજેરેજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org