________________
પૂ. શ્રી અભયસાગરજી મહારાજ
૧૦૩ શકે. કરોડ રૂપિયા ખર્ચાઈ જાય છતાં પરિણામ કાંઈ ન આવે એવી આ યોજનાને આપણાથી પહોંચી શકાય નહિ.”
અલબત્ત આ નિમિત્તે અભયસાગરજી મહારાજે દુનિયાભરના વૈજ્ઞાનિક સાથે ઘણે પત્રવ્યવહાર કરે. વળી ખગોળના આધુનિક સંશોધનને લગતાં ઘણાં બધાં પુસ્તકે પરદેશથી મંગાવીને એને પણ એમણે અભ્યાસ કરેલે. અલબત એ તે સાચું જ છે અને એને હું સાક્ષી છું કે અભયસાગરજી મહારાજે પિતાની મૌલિક બુદ્ધિથી કેટલાય પ્રશ્નો ઊભા કરેલા જે વેજ્ઞાનિકને વિચારણીય લાગ્યા છે. કેટલાક વૈજ્ઞાનિકે એ એવું પિતાના પત્રમાં કબૂલ કરેલું છે એ મેં એમની પાસેની પત્રવ્યવહારની ફાઈલમાં નજરે જોયેલું છે. આપણા આગમગ્રન્થ અનુસાર ચૌદ રાજલેક અને દેવવિમાને વગેરેને લગતી જે માહિતી આવે છે તેના ઊંડા અભ્યાસ સાથે વર્તમાન પાશ્ચાત્ય ખગોળ–સંશોધન કેવું કેવું કાર્ય કરે છે તેને પણ તલસ્પર્શી અભ્યાસ કરીને એ બે વચ્ચે ક્યાં ક્યાં સામ્ય અને વિરોધ છે તેની તારવણીનું કાર્ય
અભયસાગરજી મહારાજ જેવું કેઈએ કર્યું નથી. “ભૂભ્રમણ શિધ સંસ્થાન” નામની સંસ્થા એમની પ્રેરણાથી મહેસાણા માં સ્થપાયેલી અને જબુદ્વીપની વૈજના એમના માર્ગદર્શન હેઠળ પાલિતાણામાં થઈ.
છેલ્લાં બેએક વર્ષથી હરિભદ્રસૂરિના ચોગ વિશેના ગ્રન્થને અભયસાગરજી મહારાજને સ્વાધ્યાય ઘણે ઊંડે ચાલતું હતું. તેમણે એ વિશે પાટણમાં એક સેમિનારનું આજન કરવાનું મને સેપ્યું હતું. પરંતુ એમની અસ્વસ્થ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org