SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાના અને સુમેળ પૂર્ણ ચેતનાના વિચારો જાગે છે. જ્યારે ચેતનાની છે આવી સ્થિતિ થાય ત્યારે કૌટુંબિક અને સામાજિક જીવન ઘણું સુખદ બની જાય છે. આ બધુંય પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેળવવું જરૂરી છે. ધ્યાન માત્ર આધ્યાત્મિક જીવન માટે જ નહિ, પણ કૌટુંબિક અને સામાજિક જીવન માટે પણ અનિવાર્ય છે. આ એક સત્ય છે. આ સત્યને સમજનાર દરેક માણસ | સુધારાનાં સૂત્રો શોધી કાઢશે. અને પોતાના જીવન-નિર્માણ તરફ ધ્યાન આપશે. જે સુધારાની વાત વિચારે છે તે અભયનો મંત્ર શીખી જાય છે. ચિસુધારનો નિયમ છે કામનાઓને સુધારવી. કામ-પરિષ્કાર થયા પછી જ રુચિ-પરિષ્કારનું સૂત્ર હાથમાં આવે, અને રુચિ-ભેદને લીધે થતા વિગ્રહને અટકાવી શકાય. * * * સમયસાર ૦ 184 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005325
Book TitleSamayasara
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1992
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy