SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહવીરે આધુનિક શરીરશાસ્ત્રી અને પોષણશાસ્ત્રીની જેમ એવું વિશ્લેષણ નથી કર્યું કે શરીરના પોષણ માટે કેટલું. વિટમીન, કેટલું લવણ, કેટલો યાર જોઇએ, પરંતુ તેમણે આયર બાબતે બે મહત્ત્વપૂર્ણ શો આપ્યા - ક્લિાયર અને મિતાહર. જે વ્યક્તિ હિતકર આયરલે છે, જે વ્યક્તિ મિતભોજી હોય છે તે સ્વસ્થ રહે છે. તેની શિક્સિા માટે વૈદ્યની જæ પડતી નથી. તે પોતાની ચિકિત્સા પોતે જ કરી લે છે. તે પોતે જ પોતાનો વૈદ્ય છે. જો કે આયરવિષયક આ બંને શબ્દ મુનિ માટે પ્રયોજવામાં આવ્યા છે, પરંતુ આ બંને શબ્દ પ્રત્યેક મનુષ્ય માટે લાગુ પડે છે. આજના શરીરશાસ્ત્રીઓ પણ આ વિષયને સમર્થન આપે છે. તેઓ કહે છે કે વ્યક્તિએ દરરોજ ધ, દહીં, ઘી, માખણ, મીઠાઇ ખાવાં ન જોઇએ. આ પદ્યર્થો પ્તિકર નથી. તે અમ્લતા પેધ કરનારા છે, વિષ પેધ કરનારા છે. તેમનું દરરોજ સેવન કરવાથી વિષનો સંગ્રહ થાય છે અને તે રોગનું મૂળ બને છે. ક્યારેક ક્યારેક આ પશ્ચર્થોને છોડવા પણ જોઇએ. આજના ચિન્સિà ઔષધિની સાથે સાથે એવો નિર્દેશ પણ આપે છે કે ઘી, ખાંડ બંધ કરો , દૂધ વધુ પ્રમાણમાં ન લો. પ્રાણીજ ચીજો ઓછી લો વગેરે. તેનું તાત્પર્ય | એ જ છે કે ભોજન જેટલું ભારે હશે તેટલું I આયુષ્ય ઓછું હશે અને આરોગ્ય પણ વિ) બગડતું જશે. Jain Educationa International For Personal and private use only
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy