SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ તવાર્થસૂત્ર સ્પર્શ રૂપને શબ્દ મને કરી બાકી ક્ષીણ વિકાર બધા, ક્રમશઃ એમ વિકાર રહિત છે, દશા ઉચ્ચ દેવની આ. ૩ ભવનવાસિને સુરનાગ વિત્યુપર્ણાગ્નિવત સ્વનિતાધિદ્વીપદિકકમારા: ૧૧ વ્યન્તરા:કિન્નરદિપુરુષમહેર ગગાન્ધર્વયક્ષરાક્ષસ ભૂત પિશાચા . ૧ર છે પ્રજ્ઞાપના પ્રથમ પદ દેવાધિકાર. તિષ્ઠાઃ સૂર્યાશ્ચન્દ્રમસો ગ્રહનક્ષત્ર પ્રકીર્ણ તારકાશ્ચ | ૧૩. જીવાભિગમ, તૃતીય પ્રતિપત્તિ, ઉ. ૨, સૂત્ર ૧૭૭. અસુરકુમાર, નાગકુમાર, વિકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકકુમાર એ ભવનવાસનિકાય છે.' કિનર, કિંગુરુષ, મહેરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ વ્યંતરનિકાય છે. સૂર્ય, ચંદ્ર તથા ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારા એ જ્યોતિષ્કનિકાય છે. (અનુષ્ટ્ર) અસુર નાગ ને વિદ્યુત સુપર્ણ અગ્નિ વાયુ ને, સ્વનિત ઉદધિ દ્વીપ ને દિફ દશકુમાર તે. ૪ "૧, આ ભવનપતિ દેના દસ પ્રકાર છે અને તે સકમાર જ હોય છે. ૨. આઠ પ્રકારના વ્યંતર દે અને પાંચ પ્રકારના તિકે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy