SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તવા સૂત્ર ! અવિગ્રહા જીવસ્ય ૨૮॥ વિગ્રહવતી ચ સંસારિણ: પ્રાક્ ચતું ૫૨૯ ૫ એકસમયેા વિગ્રહ: ૩૦૫ વ્યાખ્યા પ્રાપ્તિ શ છે. ઉ, ૧ રૂ. ૨૬૦, એક હૈ વાનાહારકઃ ॥ ૩૧ ।। ૨૮ આચારાંગ સૂત્ર અ. ૧. . ૬ સૂ, ૪૮ વિગ્રહગતિમાં ક્રમ ચાગ — કાણાગ જ હોય છે. – [ત શ્રેણિ–સરળ રેખા પ્રમાણે થાય છે. જીવની—માક્ષમાં જતા આત્માની—ગતિ વિગ્રહ રહિત જ હાય . સસારી આત્માની ગતિ અવિગ્રહ અને સવિગ્રહ ન્હાય છે. વિગ્રહ ચારથી પહેલાં સુધી અર્થાત્ ત્રણ સુધી હાઈ શકે છે. એક વિગ્રહ એક જ સમયના હોય છે. એક અથવા બે સમય સુધી જીવ અનાહારક રહે છે. (વસતતિલકા) માફો જનાર જીવને ન રહે શરીર, છૂટેલ માણુ-ધનુથી જીવ તે જ રીતે; સિદ્ધિનું સ્થાન મૂળ ઋજુ ગતિથી પામી. તે પૂર્ણ આત્મરૂપ સે’જ બની રહેતા. ૩૧ (સા લવિષ્રીડિત) સ’સારી જીવ રાશિમાં, ઋજુ ગતિ ને વક્ર હાયે ગતિ; બીજો જન્મ ધરે, જીવા તહી' વીતે એછાથી એછે। સમેા; બે ને ચાર વધુ મહીં વધુ થતું એ યાગ છે વિગ્રહી, ‘પાણિ મુક્ત” જ લાંગલિક, દ્વિતીયા, ગામૂત્રિકા ત્યાં ત્રીજી. ૩૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy