SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વા સૂત્ર બાકી રહ્યાં ત્યાં અગિયાર અંગો, સિવાયનાં સર્વ જ અંગ માહ્ય. (અનુષ્ટુપ) અવધિ જ્ઞાન કહેવાય, જન્મ સિદ્ધ તે જગે; ભવ પ્રત્યય છે નામ, નારક દેવને વિષે. ૨૨ યથાક્તનિમિત્ત: વિકલ્પ: શેષાણામ્ ારા નંદીસૂત્ર ૮; થાનાંક સ્થાન ૬, સૂત્ર ૫૨૬. થેક્ત નિમિત્તોથી ઉત્પન્ન થતુ. (ક્ષયાપશમજન્ય) અવધિજ્ઞાન છ પ્રકારનું છે; જે શેષ એટલે બાકી રહેલ તિય ચ તથા મનુષ્યાને થાય છે. ૧૨ જુવિપુલમતી મન:પર્યાય ॥૨૪॥ વિશુદ્ધય પ્રતિપાતાભ્યાં તદ્વિશેષ: ારપા ૨૧ સ્થાનાંક સ્થાન ૨, ૩, ૧, સૂત્ર ૭૧ ન’દીસૂત્ર ૧૮ ઋજુમતિ અને વિપુલમતિ એ એ મન:પર્યાય છે. વિશુદ્ધિથી અને પુન:પતનના અભાવથી તે બંનેમાં તા વત છે. ગુણાથી પ્રાપ્ત ખાકીની, બંને ગતિ મહી' થતું, નિમિત્ત જન્ય તે જ્ઞાન, અવધિ છ પ્રકારનું. ૨૩ Jain Educationa International ૨૪ થઈ ને એક જન્મે જે, એક જ ક્ષેત્રમાં રહે; અન્ય ક્ષેત્રેય સાથે તે, ગણાય એમ ભેદ બે. તે જ રીતે વધે કિવા, ઘટતું જાય એમ છે; સ્થિર-અસ્થિર રૂપેય, કુલ્લે છ ભેદ થાય છે. ૨૫ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy