SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ તત્ત્વાર્થ સૂત્ર (વ શસ્થ) ત્રિવેદી સેવેલ જ સ્થાન વવાં, કથા તથા ઇન્દ્રિયરાગ વવાં, રસાળ એ ભાજન સ્વાદ ત્યાગવાં, છે પાંચ ચોથા વ્રતની જ ભાવના. (સવૈયા એકત્રીસા) વાપરવાનું સ્થાન માગવું વિચારપૂર્વક તે જ રીતે, વારંવાર વળી સ્થાન માગવાં તેના તેના સ્વામીકને; ખપે તેટલું સ્થાન જ લેવું વળી સહધીજના થકી, રજા લઈ ખાવું પીવું એ, પાંચ ભાવના અસ્તેયની. પ (અનુષ્ટુપ) - મનાજ્ઞ – અમનેાજ્ઞાદિ, સ્પર્શોદિ પાંચ વિષયે; ને સમભાવ છે પાંચ, અપરિગ્રડુ ભાવના. હિંસાદિષ્વિહામુત્ર ચાપાયાવદ્યદર્શનમ્ ।। ૪ ।। દુ:ખમેવ વા ।। ૫ ।। સ્થાનાંક સ્થાન ૪, ૭. ૨, સ, ૨૮૨ મૈત્રીપ્રમાદકારુણ્યમાધ્યાનિ સત્ત્વગુણાધિકકિલશ્યમાનાવિનયેષુ ॥ ૬ ॥ સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતિ સ્કંધ, અ. ૧૫, ગાથા ૭; ઔપાતિક સુત્ર. ૧, પ્રકરણ ૨૦ હિંસા આદિ પાંચ ઢાષામાં ઐહિક આપત્તિ અને પારલૌકિક અનિષ્ટનું દર્શન કરવું, અથવા ઉક્ત હિંસા આદિદાષામાં દુઃખ જ છે, એવી ભાવના કેળવવી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy