SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન, આવ્યું હોય. પરંતુ બીજા કૂવા અગર નદી આદિમાં તે બિલકુલ નાખવું નહિ. આ સાંખ્યમતાનુયાયિને આખાય છે. પરંતુ વર્તન તદ્દન ઓછા અંશે જવાય છે. પાણીના એક બિન્દુમાં અસંખ્યાત છે હોય છે. તે નીચેના કલેકથી સમજાશે. लूताऽऽस्यतन्तुगालते ये बिन्दौ सन्ति जन्तवः । . सूक्ष्मा भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे ॥१॥ ભાવાર્થ –કળીઆના મુખના તાંતણા (લાળ) થી નીચે પડેલા એવા સૂક્ષ્મ પાણીના બિંદુમાં એટલા બધા સૂક્ષ્મ જતુઓ છે કે જે તે જતુઓ ભમરાના શરીર સમાન શરીરધારી હૈય, તે ત્રણ જગતમાં સમાય નહિ. . અર્થાત્ થોડા પાણીના ટીપામાં પણ એટલા જંતુઓ છે. તે જીની રક્ષાને માટેજ ઉપર્યુક્ત ઉપદેશ આપે છે. સાંખ્યમતમાં મુખ્ય બે ભેદ છે-૧ ઈશ્વરવાદી, અને ૨ અનીશ્વરવા. કલેશકર્મ વિપાકાશયથી રહિત એવા પ્રકારની વ્યક્તિવિશેષને માનનારા, તે ઈશ્વરવાદી કહેવાય છે. અને જેઓ તે ઈશ્વરવ્યકિતને માનતા નથી, તેઓ અનીશ્વરવાદીના નામથી ઓળખાય છે. પાતંજલગનાં અનુયાયિઓ ઈશ્વરને જુદી વ્યકિત તરીકે સ્વીકારે છે. અને કપિલ લેકે ઈશ્વરને જુદી વ્યક્તિ તરીકે સ્વીકારતા નથી, પરંતુ નારાયશુને દેવ તરીકે માને છે. તે મતના પ્રકાશક પ્રાચીન આચાર્યો કપિલ, આ મુરિ, પંચશિખ, અને ભાર્ગવ વગેરે હતા. કપિઉના પ્રરૂપેલ મતે માનવાર સાંખ્ય લેકેને “કપિલ”
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy