SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખાન.. ૨૨. ઘી શકે અને જ્યારે કર્તા કરણમાં કથચિત અભેદ સિહ. થયે ત્યારે સંવિત્તિરૂમ કાર્ય આત્મામાં રહે છે કે વિષયમાં આ બે પ્રશ્નને અવકાશ જરૂર રહે છે. સંવિત્તિ રૂપ કાર્ય આત્મામાં છે એ પ્રથમ પાક માનવામાં આવે ત્યારે તે કંઇ પણ વકતવ્ય જેવું છે જ નહિ, કેમકે એ વાત તે અમે પણ કબૂલ કરીએ છીએ. અને જે ઘટપર્યાદિ. વિષયમાં સંવરિરૂપ કાર્ય રહે છે એમ- બીજે પક્ષમાનવામાં આવે તે આત્માને અનુભવ થાય છે એ જગત પ્રસિદ્ધ વાતને નિર્વાહ કેવી રીતે કરશે ? પ્રજ્ઞાન અને આત્માને અભેદ માનવામાં કકરણચણું કેવી રીતે ઘટાવી શકશે? ઉ૦ જેમ સર્ષ આત્મા વડે કરીને પોતાના આત્માને વીટે છે; આવા ઠેકાણે જેવી રીતે અભેદ કન્નુકરણ ભાવ દષ્ટ ગોચર થાય છે તેવી જ રીતે આત્મા અને જ્ઞાનમાં પણ ક7કરણ ભાવ સમજો. પ્ર. સર્પના દષ્ટાન્તમાં જે કન્નુકરણ ભાવ બતાવ્યું તે તે કપેલે લેવાથી વાસ્તવિક રીતે કેવી રીતે માની શકાય? ઉ૦ સેંકડો કલ્પનાથી પણ પત્થરને થાંભલે પિતાની મેળે પિતાને વાટે છે એમ તો કેઈથી પણ કહી શકાય તેમ છે જ નહિ; એને સપનું દાન્ત એવું નથી કે બીજીના અનુભવથી બહાર હેય. ત્યારે તે દુષ્ટાન્તમાં કન્નુકરણભાવ પરિ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy