SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ તવાખ્યાન, લેકમાં છે, અને તે પણ અનિક છે. આ કથન પણ વિચારસહ નથી. વરૂણ લેક શબ્દથી કેઈ દેવવિશેષ સમજતા હે તે તે ભ્રમમૂલકજ છે, કેમકે એ કઈ પણ દેવવિશેષ નથી કે જ્યાં વૈક્રિય શરીર સિવાય પણ જલનું શરીર હોય, અને વરૂણ જે અપકાય સમજતા હે તે તેમાં લગાર માત્ર અડચણ નથી, કેમ કે અમે પણ જલને અપકાય માનીએ છીએ, અને તેનું પણ શરીર તેવા પ્રકારનું આદારિક છે. - તેવી જ રીતે તૈજસ શરીર આદિત્ય લેકમાં છે. આવી રીતે પ્રતિપાદન કરીને તૈજસ શરીરને ઠેકે કેવલ આદિત્ય લેકને જ આપ એ પણ સમજણને ફેરફારજ સમજ, કેમકે આહારને પકાવવામાં તથા તેજલેશ્યા વિગેરે મૂકવામાં કારણભૂત તૈજસ શરીર જ્યારે જગતના તમામ ને ઉપયેગી હોવાથી એકલા આદિત્ય લેકમાં જ તૈજસ શરીર માનવું અને બીજાઓને ન માનવું તે પણ પદાર્થને નહિ જાણવાનું ફલ છે. વળી તેને માન્યા સિવાય ઉપરોકત કાર્યને નિર્વાહ પણ આપ કેવી રીતે કરશે. જઠરાગ્નિ પણ તૈજસ શરીરજ છે, જ્યારે તેને સર્વત્ર માનશે ત્યારે તૈજસને પણ માનવું જ પડશે. આકાશમાં જે આ દેખાય છે તે તે સ્ફટિક મણિનું - તિષનું વિમાન છે, અને આપણને એને તાપ જે માલૂમ પડે છે તે પણ આપ નામ કર્મના ઉદયને લઈને બાદર પૃથ્વીકાયને જ સમજ. સૂર્ય તે એની અન્દર રહેલ. અને વૈકિય શરીરવાળે દેવવિશેષ છે. તે તમામ દેવેનાં શરીર વૈક્રિય
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy