SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ તરFRખ્યાન ૧૯૧ વિશેષ એ છ પદાર્થનું પાંચમું તત્વ છે, તે દરેક નિત્ય દ્વવ્યની ઉપર તથા એક પરમાણુ બીજા પરમાણુથી ભિન્ન છે. વિશેષ હોવાથી. આ પ્રકારે પરમાણુઓનું ભેદ જ્ઞાન કરાવવામાં કારણભૂત તરીકે વિશેષ પદાર્થ માનવામાં આવેલ છે તેના અવલંબનથી પ્રવૃત્તિ થયેલી હોવાથી આ દર્શનનું વૈશેષિક દર્શન નામ આપવામાં આવેલ છે. એ તે ઉપલક્ષણ હોવાથી છ પદાર્થોને માનવાવાળા વૈશેષિક કહેવાય અને તેનું જે દર્શન કહેતાં મન્તવ્ય, તે વૈશેષિક દર્શન કહેવાય. આ દર્શનના સાધુઓના આચાર–વેષ વિગેરે નૈયાયિકેની માફકજ છે. એજ કારણથી પિષ્ટપેષણ કરવામાં આવતું નથી. તનું નિરૂપણ. द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायानां षण्णां पदार्थानां साधर्म्यवैद्याभ्यां तत्वज्ञानं निःश्रेयसहेतुः । પ્રશસ્તપાદભાષ્ય પૃ. ૬ કાશીમાં છપાયેલ છે તે. ભાવાર્થ-દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાયઆ છ પદાર્થોનું સાધમ્ય–વૈધમ્ય દ્વારા જે તત્ત્વજ્ઞાન થાય, તેનેજ મોક્ષનું કારણ સમજવું. આ પ્રાચીન લેકેનું સન્તવ્ય છે. નવીન લોકો અભાવ સહિત સાત પદાર્થોનું સાધ ર્ય વૈધ દ્વારા જે જ્ઞાન થાય તેને એક્ષનું કારણ માને છે અને તે મિક્ષ પણ એકવીસ પ્રકારના દુખના ધ્વંસરૂપ સમજે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy