SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ તત્ત્વાખ્યાન. ઇંદ્રિયાના ફ્રળમાં અન્તર્ભાવ થઇ જાય છે. પ્રેષભાવ તથા અપવગ વિગેરે આત્માના પરિણામાન્તર રૂપ હોવાથી ત્માથી ભિન્ન કહી શકાય નહિ. આમ પ્રમેયના ૧૨ શેદમાંથી એ પણ પ્રમેય રૂપે સિદ્ધ થઇ શકતા નથી. પ્રમેયનુ વાસ્તવિક સ્વરૂપ વિચારીએ તે દ્રવ્ય પર્યાય સિવાય અન્ય કાંઈ પ્રમેય ન હેાઇ શકે. તેએએ માનેલા સશય વિગેરે તત્ત્વા પણ તત્ત્વાભાસ છે. તે સ તત્ત્વાનુ અવલાકન પ્રથમ કરેલુ હોવાથી અહિ તેનું પુનઃ પિષ્ટપેષણ કરી ગ્રન્થગારવ કરવા અમારી ઇચ્છા નથી. શું આત્મા સર્વવ્યાપક છે ? આત્મા વ્યાપક છે, એવી તૈયાયિકાની માન્યતા ઉપર પૂર્વે લખાઈ ગયેલું હાવા છતાં પુનઃ તે વિષયને વિશેષ દઢતાથી પ્રતિપાદન કરવાના અમારા એજ ઉદ્દેશ છે કેસત્ય તત્ત્વ ઉપર સારી રીતે વિચાર કરવાની વારવાર આવશ્યકતા છે. એથીજ રહસ્ય સમજી શકાય, એવા ગહન વિચારણીય વિષયને મધ્યસ્થ બુદ્ધિથી વિચારતાં જિજ્ઞાસુએને સત્ય જ્ઞાન થાય છે. આત્માને સર્વ વ્યાપક ન માનતાં શરીરવ્યાપક માનવા ોઈએ, જેમ રૂપ વિગેરે ઘડાના ગુણા ઘડાથી બહાર માલૂમ પડતા નથી, તેમજ ચૈતન્ય વિગેરે આત્માના ગુણા પણ દે પરિમાણુ આત્માથી અન્યત્ર પાષાણ વિગેરેમાં લેવામાં
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy