SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ • તસ્વાખ્યાન તેમનાથી જગત્ બનાવી શકાય જ નહિ, કેમકે તેને તે સ્વભાવ નથી. વિશેષતઃ જગત્કર્તાને નિત્ય એકસ્વરૂપી માનવાથી જગની રચના તેમનાથી સંભવતી નથી, તેમ સંહાર પણ ઘટી શકતું નથી. કેમકે વિવિધ સ્વરૂપવાળાં કાર્યો કરવાથી તે નિત્ય જગત્કર્તામાં અનિત્યત્વને પ્રસંગ આવી જાય. તે આવી રીતે–જગત્કર્તા ઈશ્વર જે સ્વભાવથી જગને બનાવે, તેજ સ્વભાવથી જગતને સંહાર કરે વા અન્યસ્વભાવથી ? એ પ્રશ્નને અવકાશ મળે છે. એકજ સ્વભાવથી” એ પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તે સૃષ્ટિ અને સંહાર રૂપ બને કાર્યોને યુગપતુ એકજ કાળમાં થવાને પ્રસંગ આવશે. એક સ્વભાવ વાળા કારણથી ભિન્ન સ્વભાવવાળા કાર્યની ઉત્પત્તિ થાય એ યુક્તિવિરુદ્ધ છે. એમ જે થવા લાગે તે માટીથી ઘડે વિગેરે થાય છે, તેમ પટ વિગેરેની પણ ઉત્પત્તિ થવી જોઈએ. પરંતુ તેમ બની શકતું નથી. હવે “ ભિન્ન ભિન્ન સ્વભાવથી ભિન્ન ભિન્ન કાર્યો કરે છે.” એ બીજે પક્ષ માનવામાં આવે તે સ્વભાવ ભેદ થવાથી જગકર્તા જગદીશમાં અનિત્યપણું પ્રાપ્ત થાય છે. જેમકે–આ પાર્થિવ શરીર આહારનાં પુદ્ગલેને ગ્રહણ કરવાથી હમેશાં નવું નવું બનતું હોવાથી સ્વભાવભેદ રૂપ હેતુથી અનિત્ય કહેવાય છે. તેમજ અહિ પણ સમજવું-કેમકે ઈશ્વરમાં પણ સુષ્ટિના નિર્માણ સમયે રજો ગુણ સ્વભાવ, સૃષ્ટિના સંહાર પ્રસંગે તેમાં તમે ગુણ સ્વભાવ, સુષ્ટિની સ્થિતિના વ્યાપારમાં સવગુણ સવભાવ મનાતા હોવાથી સ્વભાવભેદ સાક્ષાત સ્વી
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy