SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ તત્ત્વાખ્યાન, નિગ્રહસ્થાનમાં ન આવનાર ઉપર પણ તેને આપ કરે તે નિરગુજ્યાનુગ નિવે. ૨૦ સિદ્ધાંતને સ્વીકાર કર્યા પછી નિયમ વિના કથાને પ્રસંગ કરે તે અપસિદ્ધાંત નિવે. ૨૧ હેત્વાભાસ પ્રથમ જણાવેલ છે. તે પણ નિગ્રહસ્થાનમાં ગણાય છે. ૨૨ नैयायिकोनी विशेष मान्यता. અર્થની ઉપલબ્ધિમાં પૂર્વે જે હેતુ હોય તે પ્રમાણ અને પછી થાય તે ફળ કહેવાય છે. સ્મૃતિને પ્રમાણરૂપ માનવામાં આવતી નથી. સામાન્ય અને વિશેષ પરસ્પર અત્યંત ભિન્ન છે. ફૂટસ્થ હોય તે નિત્ય મનાય છે. અંધકાર અને છાયા એ બને દ્ર નથી. શબ્દ એ આકાશને ગુણ છે અને તે અમૂતે (અપગલિક) છે. અર્થની પ્રતિપત્તિ ફકત સંકેતવાળા, શબ્દથી જ થાય છે. ધર્મ અને ધર્મમાં પરસ્પર અત્યંત ભેદ છે. અનેકમાં સામાન્ય સમવાય સંબંધથી રહે છે. અદષ્ટ (કર્મ) એ અમૂર્ત છે. અને તે આત્માને વિશેષ ગુણ છે. શરીર, શબ્દ વિગેરે પાંચ વિષયે, પાંચ ઈહિયે, પાંચ પ્રકાર ની બુદ્ધિ, સુખ-દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન અને મન દુઃખરૂપ ગણાતા એ ૨૧ ને અત્યંત ઉચ્છેદ થવે તે જ મોક્ષ મનાય છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy