SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૧૩૦ અને શબ્દના ભાવાથને ખીજા પર્યાય વિગેરેથી પુનઃ પ્રતિપાદન કરવું કે શબ્દ અનિત્ય છે, ધ્વનિ વિનાશી છે. ’- વિગેરે અર્થાથી પુનરૂક્તિ ગણાય છે. ૧૩ સભા તથા વાદિએ ત્રણ વાર કહેવા છતાં કંઈ પણ - લવું નહિ તે અનનુભાષણ નિ॰. ૧૪ વાદ્રિના વાકયને સર્વ સભાએ જાણ્યા છતાં પ્રતિવાદીએ ન જાણવુ· તે અજ્ઞાન નિ. ૧૫ વાદિના પક્ષ ગ્રહણ કરવા છતાં અને તેના અનુવાદ કર્યો છતાં પણ તેમાં ઉત્તર આપવાની પ્રતિભાન પ્રકટે તે અપ્રતિભા નિ॰. ૧૬ પદાર્થોની સિદ્ધિ કરવામાં પોતાની અશક્તિ જાણી કાયૂના વ્યાસંગથી કથાના વિક્ષેપ કરવા તે વિક્ષેપ નિ૦ ૧૭ સ્વપક્ષમાં આપેલા દોષોના ઉદ્ધાર કર્યો સિવાય, તે જ ઢાષા પરપક્ષમાં આરોપણ કરવા તે મતાનુજ્ઞા નિ॰. જેમકેતમે ચાર છે, પુરૂષ હાવાથી. પ્રસિદ્ધ ચારની જેમ, આવી રીતે પોતાના ઉપર અપાએલ ચારપણાના કલકને ઉર્જાર્યો વિના “ તે જ ચારપણું તમારામાં છે. ' એમ પ્રતિપક્ષ તરફ પ્રતિપાદન કરવું તે મતાનુજ્ઞાનિ॰. ૧૮ ’ સારી રીતે યુકિતપૂર્ણાંક આવેલ નિગ્રહસ્થાન જણાવ્યા છતાં તેની ઉપેક્ષા કરવી તે પયનચેાજ્યાપેક્ષણ નિ‚ ૧૯
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy