SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. સત્ય માનવામાં આવે છે. આ મતમાં શબ્દને આકાશના ગુણ માનેલા છે. ૪. શ્રોત્ર ( કાન ) રૂપ આકાશમાં શબ્દ, સમવાયસ બધથી રહે છે, અને શબ્દમાં શત્વ જાતિ પણ સમવાયસબંધથી રહે છે. તેથી શબ્દમાં રહેલી શમ્તત્વ જાતિને પ્રત્યક્ષ કરવામાં * સમવેતસમવાય ’ નામના સંબંધ કારણભૂત મનાય છે. અભાવના પ્રત્યક્ષ કરવામાં વિશેષણવિશેષ્યભાવ ’ એ નામના સઅંધ માનવામાં આવે છે. " विशेषणोनी सार्थकता. ઉપર જણાવેલ છ પ્રકારના સનિક ( સબંધ ) થી પદાર્થો પ્રત્યક્ષ થાય છે. એથી ઉત્પન્ન થતા જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ‘ નિક ’ શબ્દના પણ સંબંધ અથ થતા હોવા છતાં ‘સ” પદ, એ છ પ્રકારના સંબંધનું ગ્રહણ કરવા માટે જોડવામાં આવ્યુ છે. પ્રત્યક્ષ જ્ઞાન થવાના ક્રમ. પ્રથમ આત્મા મનની સાથે જોડાય છે,પછી મન ઇંદ્રિયાની સાથે અને ઇંદ્રિયા પદાર્થની સાથે જોડાય છે; ત્યારે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. પ્રત્યક્ષ પ્રમાણના લક્ષણુ માટે ઉપર ટાંકવામાં આવેલ સૂત્રમાં ‘ જ્ઞાન ’ પદ્મ, સુખ અને અજ્ઞાન વિગેરેની નિવૃત્તિ માટે મૂકવામાં આવ્યું છે. સુખ, આહ્લાદ વિગેરે
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy