SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૯૭ દાસત્વ સેવે તે પણ તેને અવશ્ય મુક્તિ મળી શકે છે. તેના મતમાં સૃષ્ટિના સહ.૨ કરનાર, સર્વજ્ઞ જગત્કર્તા ઈશ્વર મનાય છે. તે ઈશ્વરના ૧૮ અવતાર માનવામાં આવે છે. ૧ નકુલી, ૨ શાષ્યકાશિક, ૩ ગાગ્ય, ૪ મૈગ્ય, ૫ અરૂષ, ૬ ઈશાન, ૭ પારગાગ્યે, ૮ કપિલાંડ, ૯ મનુષ્યક, ૧૦ કુશિક, ૧૧ અત્રિ ૧૨ પિંગલ, ૧૩ પુષ્યક, ૧૪ બૃહદા, ૧૫ અગસ્તિ, ૧૬ સ’તાન, ૧૭ રાશિકર અને ૧૮ વિદ્યાગુરૂ. એ અઢાર ઈશ્વરના અવતાર છે. તેએની પૂજા, પ્રણિધાન વિગેરે જિજ્ઞાસુઓએ તેઓના ગ્રંથાથી જાણવી. તેઓના સર્વ તીર્થાંમાં ભરટાને પૂજ્ય માનવામાં આવે છે. દેવતાઓની સન્મુખ રહી નમસ્કાર કરવાના તેઓના મતમાં નિષેધ છે, પરંતુ દેવની જમણી ખાએ રહી નમસ્કાર કરવા જોઇએ. “ જેવી જેવી ભાવનાથી તે દેવનુ ધ્યાન કરવામાં આવે, તેવું તેવું ધ્યાતાને ફળ થાય છે. ૮ ચાલુશી માત્રના ચર્ચ સિદ્ધિર્મતિ તાલુરી ' અર્થાત્ જેની જેવી ભાવના તેવી તેને સિદ્ધિ થાય છે. " वीतरागं स्मरन् योगी वीतरागत्वमश्नुते । सरागं ध्यायतस्तस्य सरागत्वं सुनिश्चितम् ॥१॥" cr ભાવાર્થ: વીતરાગનુ સ્મરણ-ધ્યાન કરતા ચેાગી વીતરાગપણું મેળવે છે, રાગીનું ધ્યાન કરનાર અવશ્ય રાગીપણું પ્રાપ્ત કરે છે. ૧” જેમ સ્ફટિકમણિ નીલ, પીત વિગેરે જેવી વસ્તુની સમીપમાં ડાય તેવા તે બની જાય છે. તેમજ જે જે ભાવથી 7
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy